શોધખોળ કરો

રાજકીય સન્માન સાથે કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના થયા અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી પણ થયા ભાવુક

અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી. 

નવી દિલ્હીઃ કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પુનીત રાજકુમારનું હાર્ટ અટેકના કારણે શુક્રવારે નિધન થયું હતું. તેઓ 46 વર્ષના હતા. અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. તેનો પાર્થિવ દેહ શુક્રવાર સાંજથી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી. 

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે સુરક્ષાના કારણોસર પરિવારના સભ્યોની સહમતિથી પુનીતના અંતિમ સંસ્કાર નક્કી સમય પહેલા કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ, તેમના મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયા સહિતના નેતાઓએ પુનીતને શ્રદ્ધાંજલિ આપી હતી. 

પુનીતને બાળપણથી જ ઓળખનારા મુખ્યમંત્રી બોમ્મઇ ભાવુક થઇ ગયા છે. સુરક્ષાના કારણોસર અને સ્ટૂડિયોમાં ઓછી જગ્યા હોવાના કારણે કેટલાક લોકો અને પરિવારના સભ્યોને જ અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની મંજૂરી અપાઇ હતી. અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી. 

વર્કઆઉટ આવો હતો હાર્ટએટેક
કન્નડ એક્ટર પુનીત રાજકુમારનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. હાર્ટ અટેક આવતા તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક્ટરને હાર્ટ અટેક જિમમાં વર્ક આઉટ દરમિયાન આવ્યો હતો. તે 46 વર્ષના છે. પુનીત રાજકુમારની હાલત પર ડોક્ટર રંગાનાથ નાયકે એએનઆઇને જણાવ્યું કે તે લગભગ સવારે સાડા 11 વાગ્યે એક્ટરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પુનીત રાજકુમારની તબિયતને લઇને સમાચાર વહેતા થતા ફેન્સ ચિંતિત બન્યા હતા. હોસ્પિટલ બહાર લોકો એકઠા થઇ ગયા હતા અને પુનીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. જોકે, તેનું નિધન થતાં શોકની લાગણી ફરી વળી હતી. 


રાજકીય સન્માન સાથે કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના થયા અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી પણ થયા ભાવુક


રાજકીય સન્માન સાથે કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના થયા અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી પણ થયા ભાવુક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Embed widget