શોધખોળ કરો

રાજકીય સન્માન સાથે કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના થયા અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી પણ થયા ભાવુક

અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી. 

નવી દિલ્હીઃ કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર પુનીત રાજકુમારના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પુનીત રાજકુમારનું હાર્ટ અટેકના કારણે શુક્રવારે નિધન થયું હતું. તેઓ 46 વર્ષના હતા. અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. તેનો પાર્થિવ દેહ શુક્રવાર સાંજથી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી. 

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું કે સુરક્ષાના કારણોસર પરિવારના સભ્યોની સહમતિથી પુનીતના અંતિમ સંસ્કાર નક્કી સમય પહેલા કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ, તેમના મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પા અને સિદ્ધારમૈયા સહિતના નેતાઓએ પુનીતને શ્રદ્ધાંજલિ આપી હતી. 

પુનીતને બાળપણથી જ ઓળખનારા મુખ્યમંત્રી બોમ્મઇ ભાવુક થઇ ગયા છે. સુરક્ષાના કારણોસર અને સ્ટૂડિયોમાં ઓછી જગ્યા હોવાના કારણે કેટલાક લોકો અને પરિવારના સભ્યોને જ અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની મંજૂરી અપાઇ હતી. અભિનેતાના પાર્થિવ દેહની અંતિમ યાત્રા કાંતિરાવ સ્ટેડિયમમાં સવારે સાડા પાંચ વાગ્યે શરૂ થઇ હતી. જ્યાં હજારો સમર્થકો અને શુભચિંતકોએ અંતિમ વિદાય આપી હતી. 

વર્કઆઉટ આવો હતો હાર્ટએટેક
કન્નડ એક્ટર પુનીત રાજકુમારનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. હાર્ટ અટેક આવતા તેમને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અગાઉ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક્ટરને હાર્ટ અટેક જિમમાં વર્ક આઉટ દરમિયાન આવ્યો હતો. તે 46 વર્ષના છે. પુનીત રાજકુમારની હાલત પર ડોક્ટર રંગાનાથ નાયકે એએનઆઇને જણાવ્યું કે તે લગભગ સવારે સાડા 11 વાગ્યે એક્ટરને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. પુનીત રાજકુમારની તબિયતને લઇને સમાચાર વહેતા થતા ફેન્સ ચિંતિત બન્યા હતા. હોસ્પિટલ બહાર લોકો એકઠા થઇ ગયા હતા અને પુનીત માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. જોકે, તેનું નિધન થતાં શોકની લાગણી ફરી વળી હતી. 


રાજકીય સન્માન સાથે કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના થયા અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી પણ થયા ભાવુક


રાજકીય સન્માન સાથે કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના થયા અંતિમ સંસ્કાર, મુખ્યમંત્રી પણ થયા ભાવુક

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
US-ઇઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધ વચ્ચે અબુ ધાબી-દુબઈમાં ફસાઈ બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓ, PM મોદી પાસે માંગી મદદ
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
100 કરોડની કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ 'લાલો' હવે OTT પર ધૂમ મચાવશે, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ?
જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ
જેલમાંથી જામીન મળ્યાં બાદ હવે , રાજપાલ યાદવે એક નવું સાહસ કર્યું શરૂ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મેચની ટિકિટની કાળાબજારી ! | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | શિક્ષકના હાથમાં બૉટલ કેમ ? | ABP Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | રાંધણ અને ઔદ્યોગિક ગેસ કેમ મોંઘા થયા ?
Indranil Rajguru: સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતાએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાનો લીધો નિર્ણય
Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ઝંપલાવશે, 10 માર્ચથી ઉમેદવારોની પસંદગી શરૂ કરશે
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
ઇન્દ્રનીલ રાજ્યગુરુની અચાનક નિવૃત્તિ! જૂથવાદ નડ્યો કે બીજું કંઈ? જાણો અસલી કારણ
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ ફાઇનલ પીચ રિપોર્ટ: શું અમદાવાદમાં 250 રન બનશે? કોને થશે મોટો ફાયદો?
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
IND vs NZ Final: 2 હજારની ટિકિટના 15 હજાર! અમદાવાદમાં ટિકિટની કાળાબજારીનો ખુલ્લો ખેલ
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
પનીર કે ઝેર? સુરતમાં 1400 કિલો એસિડવાળું પનીર જપ્ત, કિડની અને પાચનતંત્ર માટે છે ખતરનાક
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
LPG Booking: ઈરાનમાં યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમો બદલાયા, જાણો ક્યારથી લાગુ થશે નવો રુલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
IND vs NZ Final: અમદાવાદનું નામ સાંભળતા જ કેમ જીવંત થયા જૂના ઘા? શું ભારત ફરી હારશે?
Embed widget