શોધખોળ કરો

Saif Ali Khan Attack Case:સૈફ અલી ખાન પર હુમલો કરનાર શખ્સની ધરપકડ, મોડી રાત્રે થાણેથી ઝડપાયો

Saif Ali Khan Attack Case: અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

Saif Ali Khan Attack Case: અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુથી હુમલાના કેસમાં મુંબઈ પોલીસે આરોપીની ધરપકડ કરી લીઘી  છે. પોલીસે રાત્રે લગભગ 2.30 વાગે માહિતી આપી કે, આરોપીની થાણેના હિરાનંદાની વિસ્તારથી  ધરપકડ કરવામાં આવી છે.

સૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની રાત્રે તેના ઘરે હુમલો થયો હતો. પોલીસનું કહેવું છે કે, સૈફને મુંબઈના બાંદ્રામાં 'સતગુરુ શરણ' બિલ્ડિંગના 12મા માળે આવેલા તેના ઘરમાંથી ચોરી કરવાના પ્રયાસ દરમિયાન હુમલાખોરે  ચાકુથી વાર કર્યો હતા. સૈફને ગંભીર ઇજા પહોંચી હોવાથી તે  ત્યારથી તે મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સૈફ અલી ખાનને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે

સૈફ અલી ખાન પર સર્જરી કરનાર ડોક્ટરોએ તેની કરોડરજ્જુમાંથી તૂટેલી છરીનો 2.5 ઈંચનો ટુકડો કાઢી નાખ્યો હતો. ડૉક્ટરનું કહેવું છે કે સૈફ હવે ઠીક છે અને તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

શનિવારે જ હુમલાની તપાસ કરતી વખતે પોલીસે સૈફના ઘરેથી તૂટેલી છરીનો ટુકડો મળ્યો હતો. મુંબઈ પોલીસે હુમલા કેસમાં સૈફ અલી ખાનની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાનનું નિવેદન નોંધ્યું છે.કરીના કપૂરે પોલીસને જણાવ્યું હતું કે, મારા ઘરમાં ઘૂસેલા હુમલાખોર ઝપાઝપી દરમિયાન આક્રમક બની ગયો હતો પરંતુ તેણે ત્યાં રાખેલી જ્વેલરીને હાથ પણ લગાવ્યો ન હતો.

શંકાસ્પદ પણ કસ્ટડીમાં છે

મુંબઈ પોલીસ સતત આરોપીને શોધી રહી હતી. શનિવારે જ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ હુમલાના સંબંધમાં છત્તીસગઢના દુર્ગ રેલ્વે સ્ટેશન પરથી એક શકાસ્પદની અટકાયત કરી હતી. શંકાસ્પદ વ્યક્તિની તસવીર મુંબઈ પોલીસે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) સાથે શેર કરી હતી.

શકાસ્પદ  મુંબઈ લોકમાન્ય તિલક ટર્મિનસ (LTT) થી કોલકાતા શાલીમાર વચ્ચે ચાલતી જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો હતો. મુંબઈ પોલીસે બાદમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અટકાયત કરાયેલ વ્યક્તિ શંકાસ્પદ આકાશ કૈલાશ કનોજિયા છે. તેમણે કહ્યું કે, યોગ્ય ચકાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.                                                                      

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
શું તમારું બાળક પણ આખો દિવસ Reels જુએ છે? હોઈ શકે છે મોટું જોખમ, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget