શોધખોળ કરો

Nawazuddin- Aaliya Divorce: આલિયા અને નવાઝુદ્દીનના ટૂંક સમયમાં થશે છૂટાછેડા, પત્નીએ કહ્યું- બાળકોની કસ્ટડી માટે લડીશ

નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે જલ્દી છૂટાછેડા લેવા જઈ રહી છે કારણ કે અભિનેતાએ તેની સાથે સમાધાન માટે વાત કરી હતી. જોકે તેણે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

Nawazuddin- Aaliya Divorce: બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેણે તેના ભાઈ અને પત્ની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. હવે પત્ની આલિયા સિદ્દીકીએ પુષ્ટિ કરી છે કે નવાઝે સમાધાન માટે તેનો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં બંને છૂટાછેડા લેશે. તેઓ અલગ થઈ જશે. તેણે કહ્યું કે તે તેના બાળકોની કસ્ટડી માટે લડશે કારણ કે તે તેની સાથે રહેવા માંગે છે.

નવાઝુદ્દીન અને આલિયા વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. બંને એકબીજા પર કાદવ ઉછાળી રહ્યા છે. 26 માર્ચરવિવારે નવાઝુદ્દીને ભાઈ શમસુદ્દીન સિદ્દીકી અને આલિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અભિનેતાએ 100 કરોડ રૂપિયા અને માફીની માંગણી કરી હતી. આના બે દિવસ પછી હવે આલિયા સિદ્દીકીએ કહ્યું છે કે અભિનેતાએ સમાધાન માટે સંપર્ક કર્યો છે પરંતુ આલિયાએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.

આલિયા અને નવાઝુદ્દીન અલગ થશે

આલિયાએ અમારી સહયોગી વેબસાઈટ 'ETimes'ને કહ્યું, 'છૂટાછેડા થશેતે નિશ્ચિત છે અને હું મારા બંને બાળકોની કસ્ટડી માટે લડીશ. નવાઝે કસ્ટડી માટે અરજી પણ આપી છે પરંતુ હું આવું નહીં થવા દઉં. મારા બંને બાળકો મારી સાથે રહેવા માંગે છે અને તેની સાથે રહેવા માંગતા નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આલિયાએ એવો પણ દાવો કર્યો હતો કે મુંબઈમાં અભિનેતાના ઘરે તેને હેરાન કરવામાં આવી રહી છે. નવાઝુદ્દીનની માતાએ પણ આલિયા વિરુદ્ધ પ્રોપર્ટીના વિવાદને લઈને ફરિયાદ નોંધાવી હતી. માર્ચમાં આલિયાએ દાવો કર્યો હતો કે તેણીને તેના બાળકો શોરા અને યાની સાથે મોડી રાત્રે તેના મુંબઈના ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી  

આલિયાને બીજું ઘર નથી મળી રહ્યું

ઇન્ટરવ્યુમાં આલિયાએ ખુલાસો કર્યો હતો કે તે હાલમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે જે તેને ટૂંક સમયમાં ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેણી કહે છે- મારે 30 માર્ચ સુધીમાં આ ઘર ખાલી કરવાનું હતું જો કે મેં આ તારીખ એક મહિના સુધી લંબાવવાની વિનંતી કરી કારણ કે મને રહેવા માટે બીજી જગ્યા મળી નથી. આ વિવાદને કારણે સોસાયટી મને ભાડા પર મિલકત આપવાનો ઇન્કાર કરી રહી છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું,
શું ભાજપ નીતિશ કુમાર પર દબાણ લાવી રહ્યું છે? JDU એ આપ્યું મોટું નિવેદન આપ્યું, "મુખ્યમંત્રી પદેથી રાજીનામું..."
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
અરવલ્લી બચાવવા કેન્દ્રનો મોટો નિર્ણય: નવી ખાણકામ લીઝ પર પ્રતિબંધ, ગુજરાત સહિત 3 રાજ્યોને આદેશ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
Unnao Rape Victim: ઉન્નાવ ગેંગ રેપ પીડિતાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત,રાખી આ 3 માંગ
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
અંબાજીમાં રાજાશાહી પૂરી! હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, ભક્તો પણ કરી શકશે અંબાજીમાં 'આઠમની પૂજા'
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
ઈન્ડિગો સંકટ બાદ મોદી સરકાર જાગી! 3 નવી એરલાઇન્સને આપી લીલીઝંડી, સસ્તી થશે હવાઈ સફર
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
વિજય હજારે ટ્રોફીના પહેલા જ દિવસે તુટ્યા 10 મોટા રેકોર્ડ,સૌથી મોટા સ્કોરથી લઈને રોહિત-વિરાટની સદી સામેલ
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
ગુજરાતે દેશમાં વગાડ્યો ડંકો! Solar Rooftop માં નંબર-1, 5 Lakh ઘરોમાં મફત વીજળી
Embed widget