શોધખોળ કરો

લતાજી હજુ ICUમાં, પરિવારને પણ કેમ નથી મળવા દેવાતો ? પરિવારે મહાદેવના ક્યા સ્વરૂપની સ્થાપના કરીને ઘરે શરૂ કરી પૂજા ?

મુંબઇઃ મહાન પાર્શ્ચગાયિકા લતા મંગેશકરની તબિયત હજુ પણ સારી નહીં હોવાથી તેમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં જ રખાયાં છે. લતાજી આઇસીયુમાં હોવાથી તેમના પરિવારજનોને તેમને મળવાની રજા આપવામાં આવી નથી.

મુંબઇઃ મહાન પાર્શ્ચગાયિકા લતા મંગેશકરની તબિયત હજુ પણ સારી નહીં હોવાથી તેમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં જ રખાયાં છે. લતાજી આઇસીયુમાં હોવાથી તેમના પરિવારજનોને તેમને મળવાની રજા આપવામાં આવી નથી. 

દરમિયાનમાં લતાજીની તબિયત સારી થાય એ માટે તેમના ઘરે ભગવાન શિવજીના રુજ્ર રૂપની સ્થાપના કરીને પૂજા શરૂ કરાઈ છે. રવિવારથી પૂજા શરૂ કરાઈ હોવાનું લતાજીનાં બહેન અને પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ જણાવ્યું હતું. લતાજીના પરિવારના તમામ સભ્યો આ પૂજામાં ભાગ લઈ રહ્યા છે કે જેથી લતાદીદી જલદી સારાં થાય અને ઘરે પાછાં આવે.

મહાન પાર્શ્ચગાયિકા લતા મંગેશકર છેલ્લા થોડા દિવસોથી મુંબઇની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં ન્યુમોનિયના તેમજ હળવા કોરોનાના કારણે સારવાર લઇ રહ્યા છે. તેમના કરોડો પ્રશંસકો તેઓ જલદી સાજા થઇને ઘરે પાછા આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે પરિવારે પૂજા શરૂ કરી છે.  લતા મંગેશકર, તેમનાં બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. આ તમામ સભ્યો પૂજા કરી રહ્યા છે. લતાજી આઇસીયુમાં જ હોવાથી તેમના પરિવારજનોને તેમને મળવાની રજા આપવામાં આવી નથી. 

લતાજીનો ઇલાજ કરી રહેલા ડોકટરે જણાવ્યું  હતું કે, લતાજીને હજી થોડા દિવસો હોસ્પિટલમાં રાખવામાં આવશે. તેમને ડોકટરોના ોબર્ઝવેશન હેઠળ હજી આઇસીયુમાં જ રાખવામાં આવ્યા છે. હજી કેટલા દિવસ તેમણે હોસ્પિટેલમાં રહેવું પડશે તે હાલ કહી શકાય એમ નથી. કોઇને પણ તેમને મળવાની પરવાનગી આપવામાં આવતી નથી. 

લતાજીની ભત્રીજી રચના શાહે,  બેત્રણ દિવસ પહેલા જણાવ્યું હતું કે, તેમની તબિયત સુધરી રહી છે. લતાજીની વયને ધ્યાનમાં રાખીને તેમને હજી પણ આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. તેમના પ્રશંસકોને વિનંતી છે કે તેઓ જલદી સાજા થઇ જાય તે માટે પ્રાર્થના કરે.

લતાજીએ પાંચ વરસની નાની વયથી જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમના પિતાના સંગીત નાટકોમાં લતાજી અભિનય કરતા હતા. આ પછી તેમણે 13 વરસની વયે પહેલું  ગીત ગાયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે

વિડિઓઝ

Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!
Hun To Bolish : હું તો બોલીશ : લોહીની અછત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
ઈરાન મુદ્દે મોટો ધડાકો! ટ્રમ્પ સાથે ફોન પર વાત કર્યા બાદ નેતન્યાહૂએ કેમ કહ્યું- ‘બધુ ફાઈનલ છે’
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
IPL 2026 પ્લેઓફ લાઇનઅપ નક્કી: RCB, GT, SRH અને RR નો જલવો, જાણો હવે કોની ટક્કર કોની સામે થશે
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
દુનિયામાં દર 8માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીનો શિકાર: દર 43 સેકન્ડે 1 આત્મહત્યા, WHOનો ચોંકાવનારો રિપોર્ટ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
બહુમતી ભાજપ પાસે પણ લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખ બનશે AAPના! જાણો શું છે આખો રાજકીય ખેલ
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
અંબાલાલ પટેલની મોટી આગાહી; કાલથી રોહિણી નક્ષત્ર બેસતા જ આ તારીખથી વરસાદ ભુક્કા કાઢશે
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
આ રાજ્યોમાં 30 મે સુધી ભયંકર વરસાદ, વાવાઝોડા અને કરાની આગાહી, જાણો ચોમાસાનું લેટેસ્ટ અપડેટ
Embed widget