શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો મુંબઈ આવવા માટે પટના એરપોર્ટ પહોંચ્યા, પિતાની આવી હતી હાલત

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતા અને પરિવારના અન્ય સદસ્યો પટના એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેઓ આજે મુંબઈ આવવા માટે થોડીવારમાં રવાના થશે.

પટના: અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતા અને પરિવારના અન્ય સદસ્યો પટના એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. તેઓ આજે મુંબઈ આવવા માટે થોડીવારમાં રવાના થશે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય નીરજ કુમાર સિંહ બબલૂ પરિવારની સાથે જોવા મળ્યાં હતા જે સુશાંતના સંબંધી છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો મુંબઈ આવવા માટે પટના એરપોર્ટ પહોંચ્યા, પિતાની આવી હતી હાલત સુશાંત સિંહ રાજપૂતના પિતા અને પરિવારના અન્ય સદસ્યોને મોટો આઘાત લાગ્યો છે. સુશાંતના પિતાની તસવીરો સામે આવી છે તેઓ બહુ જ દુખી જોવા મળ્યાં હતાં. સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો મુંબઈ આવવા માટે પટના એરપોર્ટ પહોંચ્યા, પિતાની આવી હતી હાલત અંતિમ સંસ્કારમાં સામેલ થવા સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા અમેરિકાથી મુંબઈ આવશે. તમને જણાવી દઈએ કે, સુશાંતની ચાર બહેનોમાંથી એક બહેનનું મોત નિપજ્યું હતું. જ્યારે એક બહેન મુંબઈમાં જ રહે છે અને એક બહેન હરિયાણામાં રહે છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો મુંબઈ આવવા માટે પટના એરપોર્ટ પહોંચ્યા, પિતાની આવી હતી હાલત હિન્દી સિનેમામાં ઉભરતા કલાકાર સુશાંત સિંહ રાજપુત હવે આપણી વચ્ચે રહ્યાં નથી. તેણે બાંદ્રા પોતાના ઘરમાં પંખે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. સુશાંતના મોતના સમાચાર સાંભળતાં લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. સુશાંતની બહેન નીતૂ સિંહ પણ પોતાના ભાઈના મોતથી આઘાત લાગ્યો છે. સુશાંત સિંહ રાજપૂતના પરિવારજનો મુંબઈ આવવા માટે પટના એરપોર્ટ પહોંચ્યા, પિતાની આવી હતી હાલત મુંબઈ ઝોન 9ના ડીસીપી અભિષેક ત્રિમુખે કહ્યું હતું કે, અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું મૃત્યુ ફાંસી ખાઈને થયું છે. પરંતુ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ તેના મોતનું સાચું કારણ કહેશે. તેમણે એ પણ કહ્યું હતું કે, ઘટનાસ્થળેથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget