શોધખોળ કરો

Saeed Sabri Death: 'દેર ના હો જાય....' જેવી હિટ કવ્વાલી ગાનારા સિંગર સઇદ સાબરીનુ હાર્ટ એટેકથી થયુ નિધન

પ્રાપ્ત માહિતી અનુસાર, સઇદ સાબરી નહાવા માટે ગયા હતા, તે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો, તરત જ હૉસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. રવિવારે સાંજે જ ઘાટ ગેટ સ્થિત કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. 

મુંબઇઃ દેશના જાણીતા કવ્વાલી ગાયક સઇદ સાબરીનુ નિધન થઇ ગયુ છે. તેમનુ નિધન રવિવારે હાર્ટ એટેકથી થવાથી થયુ. તે પ્રખ્યાત સાબરી બ્રધર્સ ફરીદ અને અમિન સાબરીના પિતા હતા, અને 85 વર્ષના હતા. લગભગ બે મહિના પહેલા 11 એપ્રિલે તેમના દીકરા ફરીદ સાબરીનુ નિધન થયુ હતુ. તેનુ નિધન એક ખાનગી હૉસ્પીટલમાં સારવાર દરમિયાન થયુ હતુ. ત્રણેયે કવ્વાલી ગાયકોએ 'દેર ના હો જાય કહી દેર ના હો જાય' અને 'એક મુલાકાત જરૂરી હૈ સનમ' જેવી હિટ સૉન્ગ બૉલીવુડને આપ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, સઇદ સાબરી નહાવા માટે ગયા હતા, તે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો, તરત જ હૉસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા. રવિવારે સાંજે જ ઘાટ ગેટ સ્થિત કબ્રસ્તાનમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. 

પરિવાર માટે ઝટકો
અમિત સાબરીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું- આ એક મોટો ઝટકો છે, મારા પિતાએ જે ઉપલબ્ધિતો હાંસલ કરી છે, અમે તે કરવા માટે વિચારી પણ નથી શકતા. અમે આમિર ખાનના ઘરમાં પરફોર્મ કર્યુ, અને મુંબઇમાં કેટલીય જગ્યાઓએ ફંક્શન કર્યા. કોરોના કાળ પહેલા, અમે કેટલીય ઇવેન્ટ્સમાં પરફોર્મ કર્યુ હતુ.  

લતા મંગેશકરની સાથે ગીત ગાયુ 
અમિન સાબરીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કહ્યું- સઇદ સાબરીએ 'દેર ના હો જાય કહી દેર ના હો જાયે' ગીતને ફિલ્મ હિના માટે પ્લેબેક સિંગર રહેલી લતા મંગેશકરની સાથે ગાયુ હતુ. જોકે, બાદમાં ડાયરેક્ટરને લાગ્યુ કે ગીત માટે આ ત્રણેયની જરૂર છે. અમીન સાબરીએ આગળ કહ્યું કે- જ્યારે સૉન્ગ રેકોર્ડ થયુ, તો આને આખી દુનિયામાં પ્રભાવ પાડ્યો, અને સારી ઇવેન્ટમાં ગીતની માંગ ઉઠવા લાગી. 

સન્માન ના મળવાથી હતા નારાજ 
એક જુના ઇન્ટરવ્યૂમાં સઇદ સાબરીએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો કે- આટલા સારા ગીતો આપવા છતાં તેને હિન્દી સિનેમામાં કોઇ સન્માન નથી મળ્યુ. તેને કહ્યું હતુ- અમે જાણીએ છીએ કે કઇ રીતે ગાવામાં આવે છે, પરંતુ અમે નથી જાણતા કે આપણી પ્રતિભાને કેવી રીતે વેચવામાં આવે છે? અમે મ્યૂઝિક ડાયરેક્ટરની આગળ પાછળ નથી ભાગતા, અમારુ સાંભળનારાઓની દાદ જ અમારો એવોર્ડ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
Embed widget