શોધખોળ કરો

શ્રીદેવીના મોત અંગે કેમ ચૂપ છે શ્રીની બહેન, જીજાજીઓ કર્યો ખુલાસો

1/5
 નોંધનીય છે કે શ્રીદેવીના અવસાન પછી અત્યાર સુધી તેની બહેનનું કોઈ જ રિએક્શન આવ્યું નથી. તેના અંકલે જણાવ્યું હતું કે શ્રીદેવીની પ્રોપર્ટી બોની કપૂરે પરિવારની આર્થિક હાલત સુધારવા માટે વેચી નાખી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી હતી કે શ્રીલતા અને શ્રીદેવી વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટી માટે કાયદાકિય લડાઈ ચાલું હતી.
નોંધનીય છે કે શ્રીદેવીના અવસાન પછી અત્યાર સુધી તેની બહેનનું કોઈ જ રિએક્શન આવ્યું નથી. તેના અંકલે જણાવ્યું હતું કે શ્રીદેવીની પ્રોપર્ટી બોની કપૂરે પરિવારની આર્થિક હાલત સુધારવા માટે વેચી નાખી હતી. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત પણ સામે આવી હતી કે શ્રીલતા અને શ્રીદેવી વચ્ચે લાંબા સમયથી પ્રોપર્ટી માટે કાયદાકિય લડાઈ ચાલું હતી.
2/5
 શ્રીદેવીના અંકલે લગાવેલા દરેક આરોપોનો પણ સંજયે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે વેણુગોપાલ રેડ્ડી સાથે અમારા પરિવારનો કોઈ સંબંધ નથી.તેમના જણાવ્યા મુજબ શ્રીદેવીનું મોત દર્દમાં થયું, તેમની લાઈફમાં ખૂબ પરેશાની હતી એવું કશું જ નહોતું. આ બધી મનઘડંત વાતો છે. વેણુગોપાલ રેડ્ડીના બોની કપૂર પર લગાવેલા પ્રત્યેક આરોપ ખોટાં છે.
શ્રીદેવીના અંકલે લગાવેલા દરેક આરોપોનો પણ સંજયે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે વેણુગોપાલ રેડ્ડી સાથે અમારા પરિવારનો કોઈ સંબંધ નથી.તેમના જણાવ્યા મુજબ શ્રીદેવીનું મોત દર્દમાં થયું, તેમની લાઈફમાં ખૂબ પરેશાની હતી એવું કશું જ નહોતું. આ બધી મનઘડંત વાતો છે. વેણુગોપાલ રેડ્ડીના બોની કપૂર પર લગાવેલા પ્રત્યેક આરોપ ખોટાં છે.
3/5
 સંજયે જણાવ્યું હતું કે,’શ્રીલતા સાથે મારા લગ્નને 28 વર્ષ થઈ ચૂક્યાં છે. શ્રીદેવીનું અવસાન એ અમારા માટે એક આંચકો છે. કપૂર પરિવાર સાથે અમારા રિલેશન ખૂબ સારા રહ્યાં હતાં. મારી પત્ની શ્રીદેવીના અવસાન પર દુખના કારણે ચૂપ છે. શ્રીદેવી હંમેશ માટે અમારા પરિવારનો ભાગ રહેશે. અમે આ દુખી ઘટનામાં બોની કપૂર સાથે છીએ.’
સંજયે જણાવ્યું હતું કે,’શ્રીલતા સાથે મારા લગ્નને 28 વર્ષ થઈ ચૂક્યાં છે. શ્રીદેવીનું અવસાન એ અમારા માટે એક આંચકો છે. કપૂર પરિવાર સાથે અમારા રિલેશન ખૂબ સારા રહ્યાં હતાં. મારી પત્ની શ્રીદેવીના અવસાન પર દુખના કારણે ચૂપ છે. શ્રીદેવી હંમેશ માટે અમારા પરિવારનો ભાગ રહેશે. અમે આ દુખી ઘટનામાં બોની કપૂર સાથે છીએ.’
4/5
એક રિપોર્ટ અનુસાર સંજયે જણાવ્યું હતું કે,’મારી પત્ની શ્રીલતા પર અનેક આરોપ લાગ્યાં છે. એવું કહેવામાં આવે છે કે તેણે શ્રીદેવીની સમગ્ર પ્રોપર્ટી પચાવી પાડી છે. શ્રીદેવીના મોત પર ચૂપ રહેવાના કારણે લોકો મન ફાવે તેવાં અનેક પ્રકારના મતલબ નીકાળી રહ્યાં છે. આ દરેક આરોપ ખોટા છે.’
એક રિપોર્ટ અનુસાર સંજયે જણાવ્યું હતું કે,’મારી પત્ની શ્રીલતા પર અનેક આરોપ લાગ્યાં છે. એવું કહેવામાં આવે છે કે તેણે શ્રીદેવીની સમગ્ર પ્રોપર્ટી પચાવી પાડી છે. શ્રીદેવીના મોત પર ચૂપ રહેવાના કારણે લોકો મન ફાવે તેવાં અનેક પ્રકારના મતલબ નીકાળી રહ્યાં છે. આ દરેક આરોપ ખોટા છે.’
5/5
મુંબઈઃ શ્રીદેવીના મોતને લગભગ બે સપ્તાહનો સમય થઈ ગયો છે. હાલમાં તેના ચેન્નઈ સ્થિત તેના પરિવારજનોએ મૌન તોડ્યું હતું. સૌથી પહેલા ખુદ શ્રીદેવીના અંકલ સામે આવ્યા હતો બાદમાં હવે શ્રીદેવીની બહેન શ્રીલતાના પતિ સંજય રામાસ્વામીએ આ મુદ્દે અનેક ખુલાસા કર્યા છે.
મુંબઈઃ શ્રીદેવીના મોતને લગભગ બે સપ્તાહનો સમય થઈ ગયો છે. હાલમાં તેના ચેન્નઈ સ્થિત તેના પરિવારજનોએ મૌન તોડ્યું હતું. સૌથી પહેલા ખુદ શ્રીદેવીના અંકલ સામે આવ્યા હતો બાદમાં હવે શ્રીદેવીની બહેન શ્રીલતાના પતિ સંજય રામાસ્વામીએ આ મુદ્દે અનેક ખુલાસા કર્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
Embed widget