શોધખોળ કરો
કપિલ શર્માના વિવાદ પર આવ્યું ‘ગુત્થી’નું નિવેદન, આપી આ સલાહ
1/4

થોડા દિવસ પહેલા કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ટ્વિટર પર એક બીજા સામે થઈ ગયા હતા. સુનીલે ટ્વિટર પર લખ્યું કે તેને કપિલના શો માટે કોઈ ઓફર મળી નથી. જેના પર કપિલે રિપ્લાઈ કર્યો કે તેણે સુનીલને 100 વખત કોલ કર્યો હતો.
2/4

આ બાબતે જ્યારે સુનીલ ગ્રોવરને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, ‘હું માત્ર એટલું કહેવા માંગીશ કે કપિલે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. તેનો પરિવાર તેનું ધ્યાન રાખે અને તે જલદી ઠીક થઈ જાય.’
Published at : 14 Apr 2018 07:29 AM (IST)
View More























