શોધખોળ કરો

Dheeraj Dhooparએ 'Kundali Bhagya'શોને કહ્યુ અલવિદા, શો છોડવા પાછળનું આપ્યું કારણ ?

ટીવીના લોકપ્રિય શો 'કુંડળી ભાગ્ય' (Kundali Bhagya)ના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે

મુંબઇઃ ટીવીના લોકપ્રિય શો 'કુંડળી ભાગ્ય' (Kundali Bhagya)ના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ઘણા સમયથી ધીરજ ધૂપરે શો છોડી દીધો હોવાની ચર્ચા હતી. પરંતુ હંમેશા આવા સમાચારોને અફવા તરીકે ગણવામાં આવતી હતી. એક રિપોર્ટ અનુસાર, ‘કુંડળી ભાગ્ય’માં કરણ લુથરાની ભૂમિકા ભજવનાર ધીરજે આ શોને અલવિદા કહી દીધું હોવાની પુષ્ટિ થઈ છે. ધીરજે શોને અલવિદા કર્યું 'કુંડલી ભાગ્ય' એ ટેલિવિઝનનો લોકપ્રિય શો છે, જેમાં કરણ લુથરાની ભૂમિકા ભજવીને ધીરજે ઘરે-ઘરે લોકપ્રિયતા મેળવી છે. હવે પાંચ વર્ષ પછી ધીરજે શો છોડવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.

ETimes ને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા ધીરજે કહ્યું કે મેકર્સ સાથે વાત કર્યા પછી તેણે શોમાંથી બહાર નીકળવવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘કુંડળી ભાગ્ય’ને કારણે તેને નામ, ખ્યાતિ અને સ્ટારડમ મળ્યું છે. તેને તેના પાત્ર માટે પણ ઘણો પ્રેમ હતો. પરંતુ શોમાંથી આગળ વધવું એ સ્ક્રિપ્ટ અને સમયની જરૂરિયાત હતી, જેના કારણે તેણે વાતચીત પછી શોને અલવિદા કહી દીધું છે. શો છોડવાની સાથે ધીરજ ધૂપરે શોના નિર્માતા એકતા કપૂરનો પણ આભાર માન્યો છે. હું પોતે માની શકતો નથી કે મેં શો છોડી દીધો છે. તે વાસ્તવિક જીવનમાં કુંડળી ભાગ્યના કરણ જેવો છે. એટલા માટે એ ક્યારેય શક્ય નથી કે તે પોતાના પાત્ર (કરણ)થી દૂર રહી શકે. ધીરજના જણાવ્યા પ્રમાણે, તેણે ભારે હૃદય સાથે શો છોડી દીધો છે, પરંતુ આ તે સમય છે જ્યારે તે તેની નવી સફર શરૂ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget