શોધખોળ કરો

Dheeraj Dhooparએ 'Kundali Bhagya'શોને કહ્યુ અલવિદા, શો છોડવા પાછળનું આપ્યું કારણ ?

ટીવીના લોકપ્રિય શો 'કુંડળી ભાગ્ય' (Kundali Bhagya)ના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે

મુંબઇઃ ટીવીના લોકપ્રિય શો 'કુંડળી ભાગ્ય' (Kundali Bhagya)ના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ઘણા સમયથી ધીરજ ધૂપરે શો છોડી દીધો હોવાની ચર્ચા હતી. પરંતુ હંમેશા આવા સમાચારોને અફવા તરીકે ગણવામાં આવતી હતી. એક રિપોર્ટ અનુસાર, ‘કુંડળી ભાગ્ય’માં કરણ લુથરાની ભૂમિકા ભજવનાર ધીરજે આ શોને અલવિદા કહી દીધું હોવાની પુષ્ટિ થઈ છે. ધીરજે શોને અલવિદા કર્યું 'કુંડલી ભાગ્ય' એ ટેલિવિઝનનો લોકપ્રિય શો છે, જેમાં કરણ લુથરાની ભૂમિકા ભજવીને ધીરજે ઘરે-ઘરે લોકપ્રિયતા મેળવી છે. હવે પાંચ વર્ષ પછી ધીરજે શો છોડવાનો નિર્ણય લીધો છે. તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.

ETimes ને આપેલા એક ઇન્ટરવ્યુમાં આ વિશે વાત કરતા ધીરજે કહ્યું કે મેકર્સ સાથે વાત કર્યા પછી તેણે શોમાંથી બહાર નીકળવવાનો નિર્ણય કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘કુંડળી ભાગ્ય’ને કારણે તેને નામ, ખ્યાતિ અને સ્ટારડમ મળ્યું છે. તેને તેના પાત્ર માટે પણ ઘણો પ્રેમ હતો. પરંતુ શોમાંથી આગળ વધવું એ સ્ક્રિપ્ટ અને સમયની જરૂરિયાત હતી, જેના કારણે તેણે વાતચીત પછી શોને અલવિદા કહી દીધું છે. શો છોડવાની સાથે ધીરજ ધૂપરે શોના નિર્માતા એકતા કપૂરનો પણ આભાર માન્યો છે. હું પોતે માની શકતો નથી કે મેં શો છોડી દીધો છે. તે વાસ્તવિક જીવનમાં કુંડળી ભાગ્યના કરણ જેવો છે. એટલા માટે એ ક્યારેય શક્ય નથી કે તે પોતાના પાત્ર (કરણ)થી દૂર રહી શકે. ધીરજના જણાવ્યા પ્રમાણે, તેણે ભારે હૃદય સાથે શો છોડી દીધો છે, પરંતુ આ તે સમય છે જ્યારે તે તેની નવી સફર શરૂ કરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget