શોધખોળ કરો

TMKOCની 'શ્રીમતી સોઢી'એ અસિત મોદી વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જેનિફર મિસ્ત્રીએ કહ્યું- 'હવે કાયદો પોતાનું કામ કરશે'

Jennifer Mistry: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શ્રીમતી રોશન સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત મોદી સહિત ત્રણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Jennifer Mistry Filed Case Against Asit Modi: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની શ્રીમતી રોશન સોઢી ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલ છેલ્લા કેટલાક સમયથી હેડલાઇન્સમાં છે. તેણે તારક મહેતા શોના નિર્માતા અસિત કુમાર મોદી, પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને જતીન બજાજ પર કામના સ્થળે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ત્યારે એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ અભિનેત્રીએ ત્રણેય વિરુદ્ધ હવે ફરિયાદ નોંધાવી છે.

જેનિફરે અસિત મોદી સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી

ETimes TVના અહેવાલ મુજબ જેનિફરે જણાવ્યું કે તે પોતાના વતનથી મુંબઈ પરત આવી છે. જેનિફરે એ પણ જણાવ્યું કે તાજેતરમાં જ પવઇ પોલીસે તેનું નિવેદન નોંધવા માટે બોલાવી હતી. અભિનેત્રીએ કહ્યું, "હું મુંબઈ પાછી આવી ગઈ છું અને પવઈ પોલીસ દ્વારા બોલાવવામાં આવી હતી. હું ગઈ કાલે પવઈ પોલીસ સ્ટેશન ગઈ હતી અને મારું નિવેદન નોંધ્યું હતું. હું બપોરે 12 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી હતી અને સાંજે 6 વાગ્યા પછી જતી રહી હતી. મેં મારું સંપૂર્ણ નિવેદન આપ્યું છે. હું ત્યાં 6 કલાક રોકાઈ હતી . હવે કાયદો પોતાનું કામ કરશે."

તેણે વધુમાં કહ્યું, "મને કહેવામાં આવ્યું છે કે જો કંઈ પણ કરવાની જરૂર છે અને મારે ફરીથી જવાની જરૂર છે તો તેઓ મને જણાવશે. હાલ માટે, મેં મારું નિવેદન નોંધાવ્યું છે.

પ્રોડક્શન હાઉસે જેનિફર પર પણ આરોપ લગાવ્યો હતો

અને જેનિફરે અસિત મોદી, સોહિલ અને જતિન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા પછી, પ્રોડક્શન હાઉસે એક નિવેદન જારી કરીને અભિનેત્રીને અનુશાસનહીન, અનાદરકારી અને સેટ પર લોકો સાથે નિયમિત રીતે ગેરવર્તન કરતી ગણાવી હતી. બીજી તરફ ઈ ટાઈમ્સના અહેવાલ મુજબ અભિનેત્રી પ્રિયા આહુજા રાજદા, મોનિકા ભદોરિયા અને નિર્દેશક માલવ રાજદાએ પ્રોડક્શન હાઉસ દ્વારા જેનિફર વિરુદ્ધ કરવામાં આવેલા દાવાઓને ફગાવી દીધા અને તેના બદલે અભિનેત્રીને કામ કરવા માટે ખુશ વ્યક્તિ ગણાવી.

મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજા રાજડાએ પણ આક્ષેપો કર્યા હતા

મોનિકા ભદોરિયા અને પ્રિયા આહુજા રાજદાએ પણ સેટ પર જેનિફરની કામ કરવાની પરિસ્થિતિઓ વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા બાદ અસિત મોદી સહિત પ્રોડક્શન હાઉસ પર અનેક આરોપો લગાવ્યા હતા. એક ઇન્ટરવ્યુમાં, આ અભિનેત્રીઓએ જેનિફરના સેટ પર માનસિક ઉત્પીડનના આરોપોને સમર્થન આપ્યું હતું, જો કે, તેઓએ જાતીય સતામણીના એંગલ પર કોઈ ટિપ્પણી કરી ન હતી.

જણાવી દઈએ કે જેનિફર 15 વર્ષ સુધી આ શોનો ભાગ હતી. પરંતુ નિર્માતાઓ સાથે અણબનાવ પછી, જેનિફરે 7 માર્ચે શો છોડી દીધો અને ત્યારથી તે સેટ પર પાછી ફરી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
SIR પર આજે ચૂંટણી પંચની બેઠક, કેટલાક રાજ્યોમાં વધી શકે છે ડેડલાઈન
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
ધોરણ 10 બોર્ડને લઈને CBSEએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રી-વેલ્યૂએશનને લઈને કહી આ વાત
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
Embed widget