શોધખોળ કરો

Tunisha Sharma Case: શીઝાન ખાન અને તુનીષા શર્માનું બ્રેકઅપ કેવી રીતે થયું? બહેન ફલક નાઝે કર્યો ખુલાસો

Tunisha Sharma Suicide Case: તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં સીજાનની બહેન ફલક નાઝે હવે બ્રેકઅપ નિવેદનની સ્પષ્ટતા કરતો એક વીડિયો શેર કર્યો છે.

Tunisha Sharma Suicide Case: તુનિષા શર્માનો આત્મહત્યા કેસ દરરોજ કોઈને કોઈ નવા નિવેદન અને વિવાદ સાથે જોડાયેલો જોવા મળી રહ્યો છે. હાલમાં જ આરોપી શીજાનના પરિવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં શીજાનની બહેનો ફલક અને શફાક નાઝે જણાવ્યું હતું કે તુનીષા અને શીજાન વચ્ચે કોઈ બ્રેકઅપ થયું નથી. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે બૂમો પાડતી અને આ સવાલનો જવાબ આપતી જોવા મળી હતી. આ નિવેદન પર સ્પષ્ટતા આપતા ફલકે બીજો વીડિયો શેર કર્યો છે.

ફલક નાઝે બ્રેકઅપના નિવેદન પર સ્પષ્ટતા કરી

ફલક નાઝે પ્રેસ કોન્ફરન્સના થોડા સમય બાદ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે કહેતી જોવા મળી રહી છે કે 'બ્રેકઅપ થયું કે નહીં તે પ્રશ્નને ઘણો ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે, તેથી હું ફરીથી કહું છું કે જ્યારે આ પીસી શરૂ થઇ ત્યારે જ અમે કહ્યું હતું કે બ્રેકઅપ સારી રીતે થયું છે અને બંનેની સંમતિથી થયું છે. જેમાં કોઈની તરફથી કોઈ લડાઈ કે ઝઘડો થયો ન હતો. જ્યારે પીસી થઈ રહી હતી ત્યારે ઘણા પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જેના કારણે આ મૂંઝવણ સર્જાઈ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Falaq Naazz (@falaqnaazz)

 

પ્રેસ કોન્ફરન્સનો વીડિયો વાયરલ થયો હતો

આ પહેલા પ્રેસ કોન્ફરન્સના વાયરલ થયેલા વીડિયોમાં શીજાનની બહેન શફાક કહી રહી છે કે દરેકના સંબંધ હોય છે. દરેકનો બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ હોય છે.  પરંતુ જો કોઈ વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય સાથે સંઘર્ષ કરી રહી હોય, ડિપ્રેશનમાં હોય તો આપણે સમજવું જોઈએ. આ પછી જ્યારે બ્રેકઅપ વિશે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે ફલક નાઝ વચ્ચેથી બૂમ પાડે છે કે બ્રેકઅપ નથી થયું. ફલકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેના પર યુઝર્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ અને સવાલ પૂછતા જોવા મળે છે. આ ઉપરાંત, યુઝર્સ કસ્ટડી દરમિયાન શીજાનના બ્રેકઅપની વાત સ્વીકારવાની બાબતને પણ ટાંકી રહ્યા છે અને પૂછે છે કે શા માટે ભાઈ અને બહેન અલગ-અલગ દાવા કરી રહ્યા છે.

 

તુનીશાએ 24 ડિસેમ્બરે આત્મહત્યા કરી હતી

 

હકીકતમાં, 24 ડિસેમ્બરની સવારે, ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ મુંબઈમાં સીરિયલ અલી બાબ-દાસ્તાન-એ-કાબુલના સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનીશાએ તેના કો-એક્ટર શીજાનના મેક-અપ રૂમમાં આત્મહત્યા કરી હતી. આ પછી શીજાન પર ઘણા ગંભીર આરોપો લાગ્યા, ત્યારબાદ પોલીસે શીજાનની ધરપકડ કરી. કોર્ટે શીજાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Embed widget