શોધખોળ કરો

Tunisha Sharma Death: પ્રેગ્નન્ટ હતી તુનિષા શર્મા, શીઝાન મોહમ્મદે લગ્ન કરવા કર્યો હતો ઇનકાર,આ ટીવી એક્ટ્રેસનો દાવો

Tunisha Sharma Death: એક્ટ્રેસ તુનિષા સુસાઈડ કેસમાં મોટું અપડેટ સામે આવ્યું છે. અભિનેત્રી પ્રીતિ તનેજાએ એબીપીને જણાવ્યું હતું કે તુનિષા ગર્ભવતી હતી અને શીઝાને તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

Tunisha Sharma Death: 20 વર્ષની પ્રતિભાશાળી ટીવી અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બર 2022ના રોજ 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'ના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન મોહમ્મદ ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ કેસમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. જે જાણીને સોકોઈની આંખો પહોળી થઇ ગઈ છે. 

તુનિષા શર્મા ગર્ભવતી હતી: પ્રીતિ તનેજા

એબીપી સાથેની વાતચીતમાં 'મેડમ સર' ફેમ પ્રીતિ તનેજાએ દાવો કર્યો છે કે તુનીષા અને શીઝાન ખૂબ જ નજીક હતા. તુનીશા શીઝાન સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ શીઝાને લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી. એટલું જ નહીં પ્રીતિએ એ પણ જણાવ્યું કે તુનિષા માતા બનવાની હતી. તેથી જ તે શીઝાન સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ શીઝાન વારંવાર લગ્ન કરવાની ના પાડી રહ્યો હતો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tunisha Sharma (@_tunisha.sharma_)

તુનિષા શીઝાન સાથે રિલેશનશિપમાં હતી

ટીવી શો 'અલી બાબા દાસ્તાન-એ-કાબુલ'માં સાથે કામ કરતી વખતે તુનિષા અને શીઝાનએકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. બંને રિલેશનશિપમાં પણ હતા. જો કે રિપોર્ટ્સ અનુસાર શીઝાને થોડા સમય પહેલા તુનિષા સાથે બ્રેકઅપ કર્યું હતું. બ્રેકઅપ બાદ તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. 24 ડિસેમ્બર 2022ના રોજ આત્મહત્યા કરતા પહેલા તે શીઝાનના મેક-અપ રૂમમાં પણ ગઈ હતી. આ પછી તે મોતને ભેટી હતી.

શીઝાનની પોલીસે કરી છે ધરપકડ

તુનિષાના માતા-પિતાએ શીઝાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અભિનેતા પર તુનિષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. તેમજ ગત રાત્રે તુનિષાનું પોસ્ટમોર્ટમ પણ જેજે હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે રિપોર્ટમાંથી ઘણા રહસ્યો સામે આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget