શોધખોળ કરો

Tunisha Sharma Death Case: તુનિષા શર્માએ આપઘાત કરતા પહેલા 15 મિનિટ કોની સાથે વાત કરી? શિઝાનના વકીલે કર્યો આ દાવો

Tunisha Sharma Case:તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. શિઝાનના વકીલનું કહેવું છે કે તુનીષાએ આત્મહત્યાના 15 મિનિટ પહેલા શિઝાન સાથે નહીં પરંતુ અન્ય કોઈ સાથે વાત કરી હતી.

Tunisha Sharma Death Case: 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબુલ' ફેમ ટીવી એક્ટ્રેસ તુનિષા શર્માનો આત્મહત્યાનો મામલો જટિલ બની રહ્યો છે. આ કેસમાં અનેક પાસાઓ સામે આવી રહ્યા છે, પોલીસ તેની તપાસમાં લાગેલી છે. પોલીસ પૂછપરછ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આત્મહત્યાના 15 મિનિટ પહેલા શિઝાન અને તુનિષા વચ્ચે શું વાતચીત થઈ હતી. હવે શિઝાનના વકીલે દાવો કર્યો છે કે તુનિષાએ શિઝાન સાથે નહીં પણ અન્ય કોઈ સાથે 15 મિનિટ સુધી વાતચીત કરી હતી.

તુનિષા સિઝાન સાથે નહિ પણ અન્ય કોઈ સાથે વાત કરતી હતી!

શિઝાન ખાનના વકીલ અને પરિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જ્યાં તેઓએ તુનિષાની માતા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોના જવાબ આપ્યા હતા. શિઝાનના વકીલનો દાવો છે કે આત્મહત્યાના 15 મિનિટ પહેલા શિઝાન અને તુનિષા વચ્ચે કોઈ વાતચીત થઈ ન હતી. બંને અલગ-અલગ બેઠા હતા. જ્યારે તુનિષા રૂમમાં હતી, ત્યારે શિઝાન શૂટ પર ગયો હતો. વકીલનું કહેવું છે કે તુનિષા 15 મિનિટ પહેલા કોઈ અન્ય સાથે વાત કરી રહી હતી.  જેની તપાસ પોલીસ કરી રહી છે.

લવ જેહાદના આરોપ પર બહેને કહ્યું..

તુનિષાની માતાએ શિઝાન ખાન અને તેના પરિવાર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ અભિનેત્રી પર ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યા હતા. તુનિષા ઉર્દુ શીખતી હતી, હિજાબ પહેરતી હતી અને શિઝાનની માતા અમ્મા અને બહેન અપ્પીને બોલાવતી હતી. આ અંગે શિઝાનની બહેન ફલકે કહ્યું કે આ મામલો લવ જેહાદનો નથી પરંતુ માનસિક સમસ્યાનો છે. તેણી હિજાબ પહેરી રહી હતી અને 'અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ' શો માટે ઉર્દૂ શીખી રહી હતી કારણ કે તે મરિયમનું પાત્ર ભજવી રહી હતી. આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે તુનીષાને શિઝાનના પરિવાર તરફથી જ પ્રેમ મળતો હતો. તેનો પરિવાર સાથેનો સંબંધ સારો નહોતો.

શિઝાન ખાનના વકીલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે તેની માતાએ તુનિષાનું ગળું દબાવ્યું હતું. તુનિષાએ આ વાત સિરિયલના ડિરેક્ટરને પણ કહી હતી જેમાં તે તે સમયે કામ કરતી હતી. આ સિવાય તેણે સંજીવ કૌશલનો પણ ઉલ્લેખ કર્યો, જે તેની માતાના મિત્ર છે. વકીલનું કહેવું છે કે તુનિષા સંજીવથી ડરતી હતી. સંજીવના કારણે તુનિષાને ચિંતા રહેતી હતી અને આ કારણોસર તે તેના મિત્ર કંવર ધિલ્લોન સાથે 3 મહિના સુધી રહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
વડોદરામાં નશામાં નબીરાએ કારથી સાતને ઉડાવ્યા, એક મહિલાનું મોત, પોલીસે કરી અટકાયત
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
અમદાવાદમાં વસ્ત્રાલમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, 10થી 15 વાહનમાં કરી તોડફોડ
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
IPL 2025: દિલ્હી કેપિટલ્સે પોતાના કેપ્ટનના નામની કરી જાહેરાત, આ ગુજરાતીને મળી મોટી જવાબદારી
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
WPL 2025: શું મુંબઇ ઇન્ડિયન્સને હરાવી શકશે દિલ્હી કેપિટલ્સ ?, જાણો ફાઇનલમાં કેવો છે બંન્ને ટીમનો રેકોર્ડ
MI vs GG WPL 2025:  મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
MI vs GG WPL 2025: મુંબઇ બીજી વખત WPLની ફાઇનલમાં, ગુજરાત જાયન્ટ્સને 47 રનથી હરાવ્યું
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
સીઝફાયર માટે તૈયાર થયુ રશિયા, પરંતુ પુતિને ટ્રમ્પ સામે રાખી આ શરત!
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Most Runs in IPL History: IPL ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનારા ટૉપ-5 બેટ્સમેન, પ્રથમ નંબર પર છે આ ખેલાડી
Embed widget