શોધખોળ કરો

Thalapathy Vijay: લગ્નના 22 વર્ષ બાદ પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યો છે થલપથી વિજય? જાણો સચ્ચાઈ

22 વર્ષના લગ્નજીવન પછી થલપતિ વિજય અને તેની પત્ની સંગીતાના છૂટાછેડાની અફવા સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ હતી. પરંતુ જેમ જેમ તે ફેલાતી ગઈ તેમ તેમ રિપોર્ટ્સમાં વિવિધ પ્રકારની બાબતો પણ સામે આવી.

Thalapathy Vijay: સાઉથના સૌથી હોટ અભિનેતાઓમાંના એક થલપથી વિજય જે તેની એક્શન ફિલ્મ 'વરિસુ' રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર વિજય પત્ની સંગીતાથી અલગ થઈ રહ્યો હોવાની અફવાએ જોર પકડયું છે. જેને પગલે ચાહકો પણ સ્તબ્ધ થઈ ગયા છે. બંનેના લગ્નને 22 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આ દરમિયાન છૂટાછેડાના સમાચારનું આગમન ખૂબ જ આઘાતજનક હતું. અભિનેતા તદ્દન નિજી લાઈફ જીવે છે અને તેના અંગત જીવન વિશે ચૂપ રહે છે. જો કે, એવી અફવા છે કે વિજય અને તેની પત્ની સંગીતા છૂટાછેડા માટે જઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ વિકિપીડિયા પેજ પર પોસ્ટ કર્યું હતું કે વિજય અને તેની પત્ની પરસ્પર સહમતીથી અલગ થઈ રહ્યા છે. તે બાદ તેમના અલગ થવાની અફવાઓએ જોર પકડયું છે.

સંગીતાએ ઓડિયો લોન્ચમાં હાજરી આપી ન હતી

તાજેતરમાં જ 'વરિશુ'નો ઓડિયો લોન્ચ થયો હતો. જેમાં વિજયની પત્ની સંગીતા હાજર રહી ન હતી. જો કે અહેવાલ છે કે સંગીતા હાલમાં તેના બાળકો સાથે યુએસમાં રજાઓ માણી રહી છે અને તેથી જ તે કોઈપણ ઇવેન્ટમાં હાજરી આપી શકી નથી. આશા છે કે વિજય પણ ટૂંક સમયમાં તેના પરિવાર સાથે જોડાશે.

કેવી રીતે અફવાઓ શરૂ થઈ

થલપથી વિજયના વિકિપીડિયા પેજ પરથી એવી અફવાઓ શરૂ થઈ કે 'માસ્ટર' સ્ટાર અને તેની પત્ની છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છે. પેજે એમ પણ કહ્યું કે બંને પરસ્પર સહમતિથી અલગ થઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ આવા અહેવાલોમાં કોઈ સત્ય નથી. જેમાં લખ્યું છે કે, 'વિજય અને સંગીતાના છૂટાછેડાની અફવાઓ પાયાવિહોણી છે. અમને ખબર નથી કે તે કેવી રીતે શરૂ થયું.

સંગીતા અને વિજય ક્યારે અને ક્યાં મળ્યા

વિજય કથિત રીતે ફિલ્મ 'પૂવે ઉનક્કાગા' ની રિલીઝ પછી તેના જીવનના પ્રેમ અને તેની પત્ની સંગીતાને મળ્યા હતા. તે વિજયની મોટી ફેન હતી અને યુકેથી તેને ચેન્નાઈમાં મળવા આવી હતી.જે બાદ તેઓ વચ્ચે વાતચીત વધવા લાગી. અને તેઓના પરિવાર મળ્યા ત્યારબાદ લાગણીઓ વધુ વધી અને પરિવારની સહમતીથી આ કપલે 25 ઓગસ્ટ 1999ના રોજ લગ્ન કર્યા હતા. તેઓએ હિંદુ અને ક્રિશ્ચિયન બંને પરંપરાથી લગ્ન કર્યા હતા. વિજય અને સંગીતાએ તેમના લગ્નના એક વર્ષ પછી તેમના પ્રથમ બાળક જેસન સંજયનું સ્વાગત કર્યું અને સપ્ટેમ્બર 2005માં દિવ્યા સાશા નામની પુત્રીનો જન્મ થયો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર

વિડિઓઝ

Punjab Accident News: પંજાબમાં ધૂમ્મસના કારણે ગુજરાતના પરિવારે નડ્યો અકસ્માત, પાંચ લોકોના થયા મોત
Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
BMC Election: BJP કે ઉદ્ધવ? કોને મળશે AIMIM નું સમર્થન? ઓવૈસીએ કર્યો મોટો ખુલાસો
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
ગુજરાત શિક્ષણમાં ક્રાંતિ: 12 લાખ બાળકોને મળશે 'જાદુઈ પીટારા', ગોખણપટ્ટીમાંથી મળશે મુક્તિ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
IND vs NZ: ઈન્દોરના પાણીથી ચિંતિત ટીમ ઈન્ડિયા ? શુભમન ગિલ પોતાની સાથે લાવ્યો 3 લાખનું વોટર પ્યુરિફાયર
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
Embed widget