શોધખોળ કરો

એઆર રહેમાનની તબિયત મામલે સાચુ કારણ આવ્યું સામે, આ સમસ્યાના કારણે બગડી તબિયત, જાણો અપડેટ્સ

સંગીતકાર એ.આર. રહેમાને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છે. ગરદનમાં દુખાવાની ફરિયાદને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિહાઇડ્રેસનના કારણે તેમની તબિયત લથડી હતી.

AR Rahman Discharged From Hospital: એઆર રહેમાન વિશે એવા સમાચાર હતા કે,અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલે એક નિવેદન જાહેર  કરીને કહ્યું છે કે એઆર રહેમાન ડિહાઇડ્રેશન અને ગેસ્ટ્રિકની સમસ્યાથી પીડિત હતા.

પીઢ સંગીતકાર અને ગાયક એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ હતા. પરંતુ હવે હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે, જેને તેમના મેનેજરે પણ સમર્થન આપ્યું છે. એઆર રહેમાનને છાતીમાં દુખાવો નથી  પરંતુ ડિહાઈડ્રેશના કારણે તેમની તબિયત લથડી છે.  આ પછી તેને ગ્રીમ્સ રોડ સ્થિત અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર અને નિયમિત તપાસ બાદ તેમને રજા આપવામાં આવી છે. એઆર રહેમાનના મેનેજર સેથિલ વેલને કહ્યું કે તેઓ ઘરે પરત ફર્યા છે અને હવે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

અગાઉ, સંગીતકારની બહેન એ.આર. રેહાનાએ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે રેહમાનને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રેહાનાએ પીટીઆઈ વીડિયોને જણાવ્યું, “તેને ડિહાઈડ્રેશન અને ગેસ્ટ્રિકની સમસ્યા હતી.

આ ઘટના એ.આર. રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને હોસ્પિટલમાં દાખલ કર્યાના થોડા અઠવાડિયા પછી આ બની છે. મેડિકલ ઈમરજન્સી બાદ સાયરાને સર્જરી કરાવવી પડી હતી. સાયરાએ એક નિવેદન જાહેર  કરીને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે, જે તેના કાયદાકીય સલાહકાર વંદના શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાયરા રહેમાને પોતાના નિવેદનમાં એ.આર. રહેમાન અને અન્ય લોકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “થોડા દિવસો પહેલા સાયરા રહેમાનને મેડિકલ ઈમરજન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સર્જરી કરવી પડી હતી. આ પડકારજનક સમયમાં, તેનું સંપૂર્ણ ધ્યાન શક્ય તેટલી વહેલી તકે સાજા થવા પર છે. તેણી આસપાસના લોકોની ચિંતા અને સમર્થન માટે  બધાનો હૃદયપૂર્વક આભાર."

નોંધનિય છે કે, એઆર રહેમાન અને સાયરા બાનુએ 1995માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. તેમને બે પુત્રીઓ-ખતિજા અને રહીમા અને એક પુત્ર-અમીન રહેમાન છે. જો કે, સાયરા અને એઆર રહેમાને નવેમ્બર 2024 માં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું કે, બંને છૂટાછેડા લઈ રહ્યા છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
Embed widget