શોધખોળ કરો

એઆર રહેમાનની તબિયત મામલે સાચુ કારણ આવ્યું સામે, આ સમસ્યાના કારણે બગડી તબિયત, જાણો અપડેટ્સ

સંગીતકાર એ.આર. રહેમાને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છે. ગરદનમાં દુખાવાની ફરિયાદને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિહાઇડ્રેસનના કારણે તેમની તબિયત લથડી હતી.

AR Rahman Discharged From Hospital: એઆર રહેમાન વિશે એવા સમાચાર હતા કે,અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલે એક નિવેદન જાહેર  કરીને કહ્યું છે કે એઆર રહેમાન ડિહાઇડ્રેશન અને ગેસ્ટ્રિકની સમસ્યાથી પીડિત હતા.

પીઢ સંગીતકાર અને ગાયક એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ હતા. પરંતુ હવે હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે, જેને તેમના મેનેજરે પણ સમર્થન આપ્યું છે. એઆર રહેમાનને છાતીમાં દુખાવો નથી  પરંતુ ડિહાઈડ્રેશના કારણે તેમની તબિયત લથડી છે.  આ પછી તેને ગ્રીમ્સ રોડ સ્થિત અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર અને નિયમિત તપાસ બાદ તેમને રજા આપવામાં આવી છે. એઆર રહેમાનના મેનેજર સેથિલ વેલને કહ્યું કે તેઓ ઘરે પરત ફર્યા છે અને હવે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

અગાઉ, સંગીતકારની બહેન એ.આર. રેહાનાએ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે રેહમાનને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રેહાનાએ પીટીઆઈ વીડિયોને જણાવ્યું, “તેને ડિહાઈડ્રેશન અને ગેસ્ટ્રિકની સમસ્યા હતી.

આ ઘટના એ.આર. રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને હોસ્પિટલમાં દાખલ કર્યાના થોડા અઠવાડિયા પછી આ બની છે. મેડિકલ ઈમરજન્સી બાદ સાયરાને સર્જરી કરાવવી પડી હતી. સાયરાએ એક નિવેદન જાહેર  કરીને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે, જે તેના કાયદાકીય સલાહકાર વંદના શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાયરા રહેમાને પોતાના નિવેદનમાં એ.આર. રહેમાન અને અન્ય લોકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “થોડા દિવસો પહેલા સાયરા રહેમાનને મેડિકલ ઈમરજન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સર્જરી કરવી પડી હતી. આ પડકારજનક સમયમાં, તેનું સંપૂર્ણ ધ્યાન શક્ય તેટલી વહેલી તકે સાજા થવા પર છે. તેણી આસપાસના લોકોની ચિંતા અને સમર્થન માટે  બધાનો હૃદયપૂર્વક આભાર."

નોંધનિય છે કે, એઆર રહેમાન અને સાયરા બાનુએ 1995માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. તેમને બે પુત્રીઓ-ખતિજા અને રહીમા અને એક પુત્ર-અમીન રહેમાન છે. જો કે, સાયરા અને એઆર રહેમાને નવેમ્બર 2024 માં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું કે, બંને છૂટાછેડા લઈ રહ્યા છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dhurandhar 2 BO Day 2:'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, 48 કલાકમાં 200 કરોડનો આંકડો કર્યો પાર
Dhurandhar 2 BO Day 2:'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, 48 કલાકમાં 200 કરોડનો આંકડો કર્યો પાર
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ, પ્રથમ દિવસે જ તોડ્યા અનેક રેકોર્ડ 
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ
Dhurandhar 2 ની બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી; રણવીરની ફિલ્મે રિલીઝ થતાં જ બનાવ્યા 10 મોટા રેકોર્ડ્સ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget