શોધખોળ કરો

એઆર રહેમાનની તબિયત મામલે સાચુ કારણ આવ્યું સામે, આ સમસ્યાના કારણે બગડી તબિયત, જાણો અપડેટ્સ

સંગીતકાર એ.આર. રહેમાને ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છે. ગરદનમાં દુખાવાની ફરિયાદને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિહાઇડ્રેસનના કારણે તેમની તબિયત લથડી હતી.

AR Rahman Discharged From Hospital: એઆર રહેમાન વિશે એવા સમાચાર હતા કે,અચાનક છાતીમાં દુખાવો થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે હોસ્પિટલે એક નિવેદન જાહેર  કરીને કહ્યું છે કે એઆર રહેમાન ડિહાઇડ્રેશન અને ગેસ્ટ્રિકની સમસ્યાથી પીડિત હતા.

પીઢ સંગીતકાર અને ગાયક એઆર રહેમાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ હતા. પરંતુ હવે હોસ્પિટલે એક નિવેદન બહાર પાડ્યું છે, જેને તેમના મેનેજરે પણ સમર્થન આપ્યું છે. એઆર રહેમાનને છાતીમાં દુખાવો નથી  પરંતુ ડિહાઈડ્રેશના કારણે તેમની તબિયત લથડી છે.  આ પછી તેને ગ્રીમ્સ રોડ સ્થિત અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર અને નિયમિત તપાસ બાદ તેમને રજા આપવામાં આવી છે. એઆર રહેમાનના મેનેજર સેથિલ વેલને કહ્યું કે તેઓ ઘરે પરત ફર્યા છે અને હવે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

અગાઉ, સંગીતકારની બહેન એ.આર. રેહાનાએ એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે રેહમાનને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રેહાનાએ પીટીઆઈ વીડિયોને જણાવ્યું, “તેને ડિહાઈડ્રેશન અને ગેસ્ટ્રિકની સમસ્યા હતી.

આ ઘટના એ.આર. રહેમાનની પૂર્વ પત્ની સાયરા બાનુને હોસ્પિટલમાં દાખલ કર્યાના થોડા અઠવાડિયા પછી આ બની છે. મેડિકલ ઈમરજન્સી બાદ સાયરાને સર્જરી કરાવવી પડી હતી. સાયરાએ એક નિવેદન જાહેર  કરીને તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી છે, જે તેના કાયદાકીય સલાહકાર વંદના શાહ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સાયરા રહેમાને પોતાના નિવેદનમાં એ.આર. રહેમાન અને અન્ય લોકોના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “થોડા દિવસો પહેલા સાયરા રહેમાનને મેડિકલ ઈમરજન્સીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સર્જરી કરવી પડી હતી. આ પડકારજનક સમયમાં, તેનું સંપૂર્ણ ધ્યાન શક્ય તેટલી વહેલી તકે સાજા થવા પર છે. તેણી આસપાસના લોકોની ચિંતા અને સમર્થન માટે  બધાનો હૃદયપૂર્વક આભાર."

નોંધનિય છે કે, એઆર રહેમાન અને સાયરા બાનુએ 1995માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ બાળકો છે. તેમને બે પુત્રીઓ-ખતિજા અને રહીમા અને એક પુત્ર-અમીન રહેમાન છે. જો કે, સાયરા અને એઆર રહેમાને નવેમ્બર 2024 માં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું કે, બંને છૂટાછેડા લઈ રહ્યા છે.

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget