શોધખોળ કરો
આજે મોટા પડદા પર રિલીઝ થઇ રહી છે સંજય દત્તની જિંદગી પર બનેલી ફિલ્મ ‘સંજુ’
1/8

ખાસ વાત તો એ છે કે, ડાયરેક્ટર રાજકુમાર હિરાની અને એક્ટર રણબીર કપૂરની અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોમાં આ ફિલ્મને સૌથી વધુ સ્ક્રીન્સ મળી છે. આ ફિલ્મ સાથે જોડાયેલી આશાની વાત કરીએ તો આના ત્રણ કારણ છે, પહેલુ રણબીર કપૂરના ફેન ફૉલોઇંગ, બીજુ સંજય દત્તનું સ્ટાડમ અને ત્રીજો રાજકુમાર હિરાનીનું ડાયરેક્શન.
2/8

Published at : 29 Jun 2018 07:43 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















