શોધખોળ કરો
આ હોટ અક્ટ્રેસે કહ્યું, ‘અચ્છે દિન’ના નામે દરરોજ ભારતીયો મૂર્ખ દિવસ મનાવે છે
1/4

આ લેખ ટ્વિંકલ ખન્નાએ લખ્યો છે. ટ્વિંકલે અચ્છે દિન પર કટાક્ષ કરતા લખ્યું ‘અચ્છે દિન’ના નામે દરરોજ ભારતીયો મૂર્ખ દિવસ મનાવે છે. અભિનેત્રીની આ પોસ્ટ પર ઘણા યૂઝર્સે પોતાની પ્રતિક્રીયાઓ આપી છે.
2/4

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પોતાના નિવેદનોના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી. આ તસવીરના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું, આપણે એપ્રિલ ફૂલ દરરોજ ઉજવીએ છીએ. આ સાથે જ ટ્વિંકલે સોશયલ મીડિયા પર અચ્છે દિન પર લેખ પણ શેર કર્યો.
Published at : 03 Apr 2018 08:27 AM (IST)
Tags :
Twinkle KhannaView More






















