શોધખોળ કરો

Bollywood: અરજિત સિંહની સફળતાનું કારણ શું છે? સુનિધિ ચૌહાણે સિક્રેટ કર્યું શેર

Sunidhi On Arijit Singh: બોલિવૂડની સૌથી ફેમસ સિંગર સુનિધિ ચૌહાણે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં અરિજીત સિંહની સફળતા રાજ ખોલ્યું હતું.

Sunidhi On Arijit Singh: અરિજીત સિંહ આજે બોલિવૂડના ટોચના ગાયકોમાં સામેલ છે. તેણે છેલ્લા દાયકામાં તેના અવાજ અને ચાર્ટ-ટોપિંગ હિટ સાથે લાખો ચાહકોને જીતી લીધા છે.અરિજીતના ગીતો વાગતાની સાથે જ બધા નાચવા લાગે છે. અરિજિતની જબરદસ્ત લોકપ્રિયતા અને સફળતા પાછળનું કારણ શું છે. સિંગર સુનિધિ ચૌહાણના મતે તેની સફળતા. તેમનું સંપૂર્ણ ડેડિકેશન છે.

સુનિધિએ અરિજીતના વખાણ કર્યા

હકીકતમાં, રાજ શમાનીના પોડકાસ્ટ પર તાજેતરની વાતચીતમાં, સુનિધિ ચૌહાણે સંગીત પ્રત્યે અરિજિત સિંહના અનન્ય અભિગમની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે, મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન પણ, જ્યાં તે હજારો ચાહકોથી ઘેરાયેલો હોય છે,  ત્યારે પણ અરિજિત ખૂબ જ મસ્ત રહે છે અને એવું લાગે છે કે તે આરામથી ઘરે છે, તેના સંગીતમાં સંપૂર્ણપણે મગ્ન છે. ભીડને ધ્યાનમાં લીધા વિના તે ફક્ત તેના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raj Shamani (@rajshamani)

સુનિધિએ અરજિતને એક વિદ્યાર્થી ગણાવ્યાં

સુનિધીએ  તેમના જુનિયર, અરિજિતનો "વિદ્યાર્થી" તરીકે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે,” તે પોતાની જાતને ઘણી શૈલીઓ અને અન્ય ગાયકો સાથે અનુકૂળ કરી શકે છે. તે તેમન મોટી ક્વોલિટી છે” સુનિધિએ કહ્યું કહ્યું, “સિંગર સામાન્ય રીતે જોનરને બદલવા માટે જોનરમાં બદલાવ કરે છે સામાન્ય રીતે અરજિત એવું નથી કરતા.

સુનિધિએ કહ્યું કે, અરિજીત પોતાને પ્રેમ નથી કરતો

સુનિધિએ વધુમાં ઉમેર્યું, "મને લાગે છે કે, તે પોતાને પૂરતો પ્રેમ નથી કરતો, તેથી જ તે જે કરી રહ્યો છે તે કરવા સક્ષમ છે. તે એક વિદ્યાર્થી છે, તેને નથી લાગતું કે તે અરિજિત સિંહ છે. તે પોતે છે. તેણે ઉમેર્યું કે અરિજિત એક "કૂલ  વ્યક્તિ છે અને તે ઘણીવાર "અન્ય ગાયકોને સાંભળવાનું પસંદ કરે છે અને તેને જે ગમતું હોય તે પ્રમાણે સ્વીકારવાનું પસંદ કરે છે. તેમના વિશે વિગતે વાત કરતાં સુનિધિએ કહ્યું કે, પછી ભલે તે દિવંગત લિજેન્ડ હોય, લતા મંગેશકર હોય, કિશોર કુમાર હોય કે કોઈ નવો કલાકાર હોય, ઝાલિમા સિંગર તેના મ્યુઝિક કોન્સર્ટમાં અવારનવાર બીજાના ગીતો ગાય છે. અને પ્રેક્ષકો તેમને સાંભળવા માંગે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tatwamasi Foundation (@tatwamasi.foundation)

અરિજિતે તબીબી કારણોસર યુકે કોન્સર્ટ મુલતવી રાખ્યો

તમને જણાવી દઈએ કે, અરિજિત સિંહે હાલમાં જ “તબીબી કારણોસર” તેમનો UK પ્રવાસ સ્થગિત કર્યો છે. જે કોન્સર્ટ ઓગસ્ટમાં યોજાવાની હતી તે હવે આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાશે. તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, અરિજિતે તેના ચાહકોની માફી પણ માંગી હતી જેમણે તેના શો માટે ટિકિટ ખરીદી હતી. તેમણે કહ્યું કે હાલની ટિકિટો આવતા મહિને માન્ય રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ
5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી
Embed widget