શોધખોળ કરો

ગૂગલે પોતાની આ ખાસ સેવા બંધ કરવાની જાહેરાત કરી, 5 લાખ યૂઝર્સને ડેટા સાથે થયા ચેડા....

1/3
નવી દિલ્હીઃ ગૂગલના યૂઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાનારા સોશિયલ નેટવર્ક ગૂગલ પ્લસને બંધ કરવાની સોમવારે જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું કે, આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ બંધ કરતા પહેલા તેના બગને ઠીક કરવામાં આવ્યો છે જેના કારણે 5 લાખ લોકોનો ડેટા લીક થવાનું જોખમ હતું. કહેવાય છે કે, આ બગ સિસ્ટમમાં બે વર્ષથી રહેલો છે અને તે બહારના ડેવલોપર્સને કારણે આવ્યો હતો.
નવી દિલ્હીઃ ગૂગલના યૂઝર્સ દ્વારા ઉપયોગમાં લેવાનારા સોશિયલ નેટવર્ક ગૂગલ પ્લસને બંધ કરવાની સોમવારે જાહેરાત કરી છે. ગૂગલે કહ્યું કે, આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ બંધ કરતા પહેલા તેના બગને ઠીક કરવામાં આવ્યો છે જેના કારણે 5 લાખ લોકોનો ડેટા લીક થવાનું જોખમ હતું. કહેવાય છે કે, આ બગ સિસ્ટમમાં બે વર્ષથી રહેલો છે અને તે બહારના ડેવલોપર્સને કારણે આવ્યો હતો.
2/3
 ગૂગલે કહ્યું કે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટને બંધ કરતા પહેલા તેણે આ બગને ઠીક કરી દીધો છે. ગૂગલે કહ્યું કે, ગ્રાહકો માટે 'ગૂગલ+' નો સૂર્યાસ્ત થઇ ગયો છે. આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને પડકાર આપવામાં નિષ્ફળ રહી હતી. ગૂગલના એક પ્રવક્તાએ 'ગૂગલ+'ને બંધ કરવાનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે, 'ગૂગલ+'ને બનાવવાથી લઇને તેને ચલાવવામાં ઘણા પડકારો હતાં. જેના ગ્રાહકોની આશા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ આનો ઉપયોગ ઓછો થતો હતો. આ જ તેના બંધ થવાનું સાચું કારણ છે.
ગૂગલે કહ્યું કે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટને બંધ કરતા પહેલા તેણે આ બગને ઠીક કરી દીધો છે. ગૂગલે કહ્યું કે, ગ્રાહકો માટે 'ગૂગલ+' નો સૂર્યાસ્ત થઇ ગયો છે. આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકને પડકાર આપવામાં નિષ્ફળ રહી હતી. ગૂગલના એક પ્રવક્તાએ 'ગૂગલ+'ને બંધ કરવાનું મુખ્ય કારણ જણાવતા કહ્યું કે, 'ગૂગલ+'ને બનાવવાથી લઇને તેને ચલાવવામાં ઘણા પડકારો હતાં. જેના ગ્રાહકોની આશા પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું હતું પરંતુ આનો ઉપયોગ ઓછો થતો હતો. આ જ તેના બંધ થવાનું સાચું કારણ છે.
3/3
 આ જાહેરાત બાદ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 2.6 ટકાનો કડાકો દેખાયો છે. ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, 'અમને તે વાતનો કોઇ પૂરાવો નથી મળ્યો કે ડેવલપરને બગ અંગે કોઇ જાણકારી હતી કે તેમણે એપીઆઈનો દુરૂપયોગ કર્યો. કોઇ પ્રોફાઇલના ડેટાના દુરૂપયોગનાં પણ કોઇ પૂરાવા નથી.
આ જાહેરાત બાદ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના શેરમાં 2.6 ટકાનો કડાકો દેખાયો છે. ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, 'અમને તે વાતનો કોઇ પૂરાવો નથી મળ્યો કે ડેવલપરને બગ અંગે કોઇ જાણકારી હતી કે તેમણે એપીઆઈનો દુરૂપયોગ કર્યો. કોઇ પ્રોફાઇલના ડેટાના દુરૂપયોગનાં પણ કોઇ પૂરાવા નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
સોનલ દિનુષાએ ભારતના જડબામાંથી જીત છીનવી, 5માં દિવસે શ્રીલંકાએ કર્યો ચમત્કાર, બીજી ટેસ્ટ ડ્રો 
સોનલ દિનુષાએ ભારતના જડબામાંથી જીત છીનવી, 5માં દિવસે શ્રીલંકાએ કર્યો ચમત્કાર, બીજી ટેસ્ટ ડ્રો 
8th Pay Commission : 8માં પગાર પંચમાં 5 સભ્યોના હિસાબે નક્કી થશે પગાર! લેવલ-1 થી 5 સુધી કેટલો ફાયદો 
8th Pay Commission : 8માં પગાર પંચમાં 5 સભ્યોના હિસાબે નક્કી થશે પગાર! લેવલ-1 થી 5 સુધી કેટલો ફાયદો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભૂતિયા વિદ્યાર્થી
Hun To Bolish : હું તો બોલીશ : રહસ્યમય પ્રલય
Hun To Bolish : હું તો બોલીશ : આ દંડ કોણ ભરશે?
Nepal Flash Flood: નેપાળમાં આવેલા પૂરમાં 18 ગુજરાતી લાપતા
Gujarat Weather : આગામી 5 દિવસ હળવા વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: ચીનનું એલર્ટ- ખતરો હજુ ટળ્યો નથી, આગામી 3 દિવસ નેપાળ માટે ભારે
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
Nepal Floods: નેપાળ પૂર દુર્ઘટનામાં 288 ભારતીયો સંપર્ક વિહોણા, 21 લોકોનું રેસ્ક્યૂ - વિદેશ મંત્રાલય 
સોનલ દિનુષાએ ભારતના જડબામાંથી જીત છીનવી, 5માં દિવસે શ્રીલંકાએ કર્યો ચમત્કાર, બીજી ટેસ્ટ ડ્રો 
સોનલ દિનુષાએ ભારતના જડબામાંથી જીત છીનવી, 5માં દિવસે શ્રીલંકાએ કર્યો ચમત્કાર, બીજી ટેસ્ટ ડ્રો 
8th Pay Commission : 8માં પગાર પંચમાં 5 સભ્યોના હિસાબે નક્કી થશે પગાર! લેવલ-1 થી 5 સુધી કેટલો ફાયદો 
8th Pay Commission : 8માં પગાર પંચમાં 5 સભ્યોના હિસાબે નક્કી થશે પગાર! લેવલ-1 થી 5 સુધી કેટલો ફાયદો 
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરથી 3 રાશિઓની ચમકશે કિસ્મત, શનિ-ગુરુ આપશે બમ્પર ધન લાભ!
Navpancham Rajyog 2026: 1 સપ્ટેમ્બરથી 3 રાશિઓની ચમકશે કિસ્મત, શનિ-ગુરુ આપશે બમ્પર ધન લાભ!
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Nepal Flash Floods : નેપાળમાં વિનાશક પૂર, જળપ્રલયમાં ગુજરાતના 12 લોકો ગૂમ, 207નાં મૃત્યુ
Ambalal Patel: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો 
Ambalal Patel: રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો 
Post ની આ સ્કીમમાં માત્ર એક વખત કરો રોકાણ, દર મહિને તમારા ખાતામાં આવશે 5000 રુપિયા, જાણો
Post ની આ સ્કીમમાં માત્ર એક વખત કરો રોકાણ, દર મહિને તમારા ખાતામાં આવશે 5000 રુપિયા, જાણો
Embed widget