શોધખોળ કરો

રિલાયન્સ જિઓ ઈફેક્ટઃ ભારતમાં iPhoneનાં વેચાણમાં ધરખમ વધારો, જાણો કેટલું રહ્યું વેચાણ

1/6
ચોથા ત્રિમાસિકમાં એપલે 4.55 કરોડ આઇફોન વેચ્યા. એક વર્ષ પહેલાં સમાન ત્રિમાસિકમાં વેચેલા 4.8 કરોડ આઇફોનની તુલનાએ 5.21 ટકા ઓછા છે. ચીનમાં આઇફોનના વેચાણમાં ઘટાડો છે. એપલે ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 76-78 અબજ ડોલરની આવકની અપેક્ષા વ્યક્ત કરી છે. ડિસેમ્બર, 2015 ત્રિમાસિકમાં વેચાણ 74.8 અબજ ડોલર રહ્યું હતું.
ચોથા ત્રિમાસિકમાં એપલે 4.55 કરોડ આઇફોન વેચ્યા. એક વર્ષ પહેલાં સમાન ત્રિમાસિકમાં વેચેલા 4.8 કરોડ આઇફોનની તુલનાએ 5.21 ટકા ઓછા છે. ચીનમાં આઇફોનના વેચાણમાં ઘટાડો છે. એપલે ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં 76-78 અબજ ડોલરની આવકની અપેક્ષા વ્યક્ત કરી છે. ડિસેમ્બર, 2015 ત્રિમાસિકમાં વેચાણ 74.8 અબજ ડોલર રહ્યું હતું.
2/6
વેચાણ ઘટવાની અસરે એપલના નફા પર પડી હતી. નફો 14 ટકા ઘટીને 45.7 અબજ ડોલર રહ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બરમાં નફો 18.92 ટકા અને આવક 8.93 ટકા ઘટ્યાં છે. કંપનીની આવક 51.1 અબજ ડોલરથી ઘટીને 46.9 અબજ ડોલર, નફો 11.1 અબજ ડોલરથી ઘટીને 9 અબજ ડોલર થયો હતો.
વેચાણ ઘટવાની અસરે એપલના નફા પર પડી હતી. નફો 14 ટકા ઘટીને 45.7 અબજ ડોલર રહ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બરમાં નફો 18.92 ટકા અને આવક 8.93 ટકા ઘટ્યાં છે. કંપનીની આવક 51.1 અબજ ડોલરથી ઘટીને 46.9 અબજ ડોલર, નફો 11.1 અબજ ડોલરથી ઘટીને 9 અબજ ડોલર થયો હતો.
3/6
એપલની આવક અને નફામાં 2001 પછી પહેલી વાર ઘટાડો થયો છે. સપ્ટેમ્બર, 2016એ પૂરા થતા નાણાકીય વર્ષમાં એપલની આવક 215.6 અબજ ડોલર રહી હતી. ગત વર્ષેની સરખામણીએ 8 ટકા ઓછી છે. ગત વર્ષે એપલે 233.7 અબજ ડોલરનું રેકોર્ડ વેચાણ કર્યું હતું.
એપલની આવક અને નફામાં 2001 પછી પહેલી વાર ઘટાડો થયો છે. સપ્ટેમ્બર, 2016એ પૂરા થતા નાણાકીય વર્ષમાં એપલની આવક 215.6 અબજ ડોલર રહી હતી. ગત વર્ષેની સરખામણીએ 8 ટકા ઓછી છે. ગત વર્ષે એપલે 233.7 અબજ ડોલરનું રેકોર્ડ વેચાણ કર્યું હતું.
4/6
ઉપરાંત ચીનમાં કંપનીના વેચાણમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં વેચાણ 30 ટકા ઘટ્યું છે. અહીં એપલને શાઓમી હરીફાઈ મળી રહી છે. મોંધા ફોનનું બજાર હવે ઊંચાઈએ પહોંચી ગયું છે. ગ્રાહક હવે ફોન બદલી રહ્યા છે. વેચાણ ઘટવાનું એક કારણ એ પણ છે કે, લોકો આઇફોન 7થી તેઓ થોડા નિરાશ છે, જે મોટા અપગ્રેડની આશા કરી રહ્યા હતા.
ઉપરાંત ચીનમાં કંપનીના વેચાણમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. ચીનમાં વેચાણ 30 ટકા ઘટ્યું છે. અહીં એપલને શાઓમી હરીફાઈ મળી રહી છે. મોંધા ફોનનું બજાર હવે ઊંચાઈએ પહોંચી ગયું છે. ગ્રાહક હવે ફોન બદલી રહ્યા છે. વેચાણ ઘટવાનું એક કારણ એ પણ છે કે, લોકો આઇફોન 7થી તેઓ થોડા નિરાશ છે, જે મોટા અપગ્રેડની આશા કરી રહ્યા હતા.
5/6
ભારત ચીન જેટલું મોટું બજાર બની શકે એ સવાલના જવાબમાં કુકે યુવાઓની સંખ્યા, 4Gનું વધતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મધ્યમ વર્ગમાં સ્માર્ટફોનની વધતી માગનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, અડધી વસતિની ઉંમર 25 વર્ષથી ઓછી છે. માત્ર પ્રતિ વ્યક્તિની આવક નહીં, આપણે એ પણ જોવાનું છે કે આગલા એક દાયકામાં કેટલા લોકો મધ્ય વર્ગમાં જોડાશે. એટલા માટે ભારતમાં ગ્રોથની વધુ સંભાવનાઓ છે. ભારત એપલ માટે એવા બજારોમાં સામેલ છે જ્યાં આઇફોનના વેચાણમાં મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે. કુકે કહ્યું કે એક વર્ષમાં ભારત એપલની પ્રાથમિકતાઓમાંથી એક રહ્યું છે. કંપની દેશમાં એપલ સ્ટોર્સ શરૂ કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
ભારત ચીન જેટલું મોટું બજાર બની શકે એ સવાલના જવાબમાં કુકે યુવાઓની સંખ્યા, 4Gનું વધતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મધ્યમ વર્ગમાં સ્માર્ટફોનની વધતી માગનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, અડધી વસતિની ઉંમર 25 વર્ષથી ઓછી છે. માત્ર પ્રતિ વ્યક્તિની આવક નહીં, આપણે એ પણ જોવાનું છે કે આગલા એક દાયકામાં કેટલા લોકો મધ્ય વર્ગમાં જોડાશે. એટલા માટે ભારતમાં ગ્રોથની વધુ સંભાવનાઓ છે. ભારત એપલ માટે એવા બજારોમાં સામેલ છે જ્યાં આઇફોનના વેચાણમાં મજબૂત ગ્રોથ જોવા મળી શકે છે. કુકે કહ્યું કે એક વર્ષમાં ભારત એપલની પ્રાથમિકતાઓમાંથી એક રહ્યું છે. કંપની દેશમાં એપલ સ્ટોર્સ શરૂ કરવા ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
6/6
ન્યુયોર્કઃ ટેલીકોમ ઉદ્યોગમાં રિલાયન્સ જિયોના આગમન બાદ સ્માર્ટપોન બનાવતી કંપનીઓને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે વિશ્વની મુખ્ય ટેક્નોલોજી કંપની એપલના સીઈઓ ટિમ કુકને ભારત સ્માર્ટપોન માટે સૌથી ઝડપથી વૃદ્ધિ કરતું બજાર નજર આવી રહ્યું છે. કુકે જણાવ્યું કે, 30 સપ્ટેમ્બરના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં iPhoneના વેચાણમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો છે. તેમણે કહ્યું, વિભિન્ન ટેલિકોમ કંપનીઓ દ્વારા 4Gસેવાઓ શરૂ કરવાને કારણે આઇફોનના વેચાણમાં ભારે વધારો થવાની અપેક્ષા છે.
ન્યુયોર્કઃ ટેલીકોમ ઉદ્યોગમાં રિલાયન્સ જિયોના આગમન બાદ સ્માર્ટપોન બનાવતી કંપનીઓને સારો એવો ફાયદો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે વિશ્વની મુખ્ય ટેક્નોલોજી કંપની એપલના સીઈઓ ટિમ કુકને ભારત સ્માર્ટપોન માટે સૌથી ઝડપથી વૃદ્ધિ કરતું બજાર નજર આવી રહ્યું છે. કુકે જણાવ્યું કે, 30 સપ્ટેમ્બરના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતમાં iPhoneના વેચાણમાં 50 ટકાનો ઉછાળો નોંધાયો છે. તેમણે કહ્યું, વિભિન્ન ટેલિકોમ કંપનીઓ દ્વારા 4Gસેવાઓ શરૂ કરવાને કારણે આઇફોનના વેચાણમાં ભારે વધારો થવાની અપેક્ષા છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
Advertisement

વિડિઓઝ

Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીને દાદાના આશીર્વાદ
Hun To Bolish : હું તો બોલીશ : રોડનું રિ-કાર્પેટિંગ કે મેકઅપ ?
Hun To Bolish : હું તો બોલીશ : 'પટ્ટા' કોણ કોના ઉતારશે ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
લેબનાનમાં ઈઝરાયલે ફરી કરી એરસ્ટ્રાઈક, હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફનું મોત
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
રાજકોટમાં બની કાળજું કંપાવનારી ઘટના, માતાજીના માંડવામાં છ પશુઓની બલી ચઢાવાતા ખળભળાટ
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
ઓનલાઈન કામગીરી BLO માટે બની માથાનો દુઃખાવો, 500થી વધુને નોટિસ ફટકારી માંગ્યો ખુલાસો
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
શું તમને પણ જમ્યા પછી તરત જ ફળ ખાવાની ટેવ છે? જાણો તેના નુકસાન
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
SIRમાં નામ હટી જવાથી શું નાગરિકતા પર ઉઠશે સવાલ? દૂર કરો તમામ મૂંઝવણ
Embed widget