શોધખોળ કરો
મોદીના કાર્યક્રમમાં હંગામો કરનાર સરપંચ શાલિની કોણ છે ? કેમ કર્યો હોબાળો ? જાણો વિગત
1/5

શાલિનીએ કહ્યું કે, અમારા ગામમાં હેલ્થ અને ગટરની સુવિધાઓ સતત બગડતી રહી છે. અમારી ગામમાં ઘણી ક્ષમતા છે પરંતુ લોકોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું નથી. અમારા ગામમાં 12 હજાર લોકો રહે છે જેમાં છેલ્લા 10 વર્ષથી ફક્ત એક જ સરકારી સ્કૂલ છે જે અમારા ગામની સૌથી મોટી સમસ્યા છે.
2/5

તેણે વધુમાં જણાવ્યું કે, હું અહીં મોદીને મળવા આવી હતી. મને સિક્યોરિટીને લઇને કોઇ આઇડિયા નહોતો. હું મોદીને મળીને મારા ગામની સમસ્યાઓથી માહિતગાર કરવા માંગતી હતી.
Published at : 09 Mar 2017 10:37 AM (IST)
Tags :
PM ModiView More























