શોધખોળ કરો

ગાંધીનગર ખાતે અક્ષરધામમાં 30થી 6 નવેમ્બર સુધી દીપાવલી પર્વની ઉજવણી, સોમવારે પણ ખુલ્લું રહેશે

1/7
2/7
3/7
4/7
5/7
આ ઉત્સવ નિમિત્તે સોમવાર, તા. ૩૧-૧૦-૨૦૧૬, નૂતન વર્ષના દિવસે પણ અક્ષરધામ સંકુલ ખુલ્લું રહેશે.
આ ઉત્સવ નિમિત્તે સોમવાર, તા. ૩૧-૧૦-૨૦૧૬, નૂતન વર્ષના દિવસે પણ અક્ષરધામ સંકુલ ખુલ્લું રહેશે.
6/7
આ દિવસો દરમિયાન સાંજે ૫-૪૫ થી ૭-૪૫ સુધી અક્ષરધામ સંકુલ હજારો દીવડાઓના ઉજાસથી ઝળહળતું નિહાળવા મળશે. આ પર્વોત્સવે અક્ષરધામમાં આવનાર પ્રત્યેક દર્શનાર્થી અક્ષરધામ મંદિરમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને પુષ્પાંજલિ પણ અર્પણ કરી શકશે.
આ દિવસો દરમિયાન સાંજે ૫-૪૫ થી ૭-૪૫ સુધી અક્ષરધામ સંકુલ હજારો દીવડાઓના ઉજાસથી ઝળહળતું નિહાળવા મળશે. આ પર્વોત્સવે અક્ષરધામમાં આવનાર પ્રત્યેક દર્શનાર્થી અક્ષરધામ મંદિરમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને પુષ્પાંજલિ પણ અર્પણ કરી શકશે.
7/7
ગાંધીનગરઃ આ વર્ષે અક્ષરધામ-ગાંધીનગર ખાતે દીપાવાલી નૂતન વર્ષને 'અક્ષરધામ'ના પ્રેરક અને સર્જક પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે ઊજવશે. પરાત્પરના ઉજાસનો આ ઉત્સવ રવિવાર, તા. ૩૦-૧૦-૨૦૧૬ થી રવિવાર, તા. ૦૬-૧૧-૨૦૧૬ સુધી ચાલશે.
ગાંધીનગરઃ આ વર્ષે અક્ષરધામ-ગાંધીનગર ખાતે દીપાવાલી નૂતન વર્ષને 'અક્ષરધામ'ના પ્રેરક અને સર્જક પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ રૂપે ઊજવશે. પરાત્પરના ઉજાસનો આ ઉત્સવ રવિવાર, તા. ૩૦-૧૦-૨૦૧૬ થી રવિવાર, તા. ૦૬-૧૧-૨૦૧૬ સુધી ચાલશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
Gandhinagar: ગાંધીનગર મહાનગપાલિકા ચૂંટણી પહેલા વિપક્ષી ગઠબંધનને લઈ મોટું અપડેટ
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન
ડ્રગ્સના દૂષણને દૂર કરવા ગુજરાત પોલીસનો મહત્વનો નિર્ણય, એન્ટી નાર્કોટિક્સ વિંગ સંભાળશે કમાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
ગાંધીનગરના કુડાસણમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન સાઇટ પર સ્લેબ તૂટતાં 10થી 15 શ્રમિકો દબાયા
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે પ્રભારી જાહેર કર્યા, કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધનની ચર્ચા
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં થઈ મેઘમહેર, ભાવનગર-જામનગર-રાજકોટ જિલ્લામાં વરસાદ
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
રાજકોટ લોધિકા સંઘમાં ભાજપના મેન્ડેટનું સૂરસૂરિયું, જયેશ રાદડિયા જૂથનો શાનદાર વિજય
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓએ હવે વધુ રાહ નહી જોવી પડે, દર્દીઓ માટે શરૂ થઈ 6 નવી ડિજિટલ સેવાઓ
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય: 12 થી 14 સપ્ટેમ્બર મેઘરાજા ભૂક્કા કાઢશે, જાણો ક્યાં યલો એલર્ટ?
Embed widget