શોધખોળ કરો

શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓને હાઈકમાન્ડે કેમ ઝાટક્યા, કેમ કહ્યું ચૂપ રહેવા? જાણો

1/4
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી એ મુદ્દે વાંધાવચકા કાઢી રહ્યા છે તેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત બગડ્યા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી એ મુદ્દે વાંધાવચકા કાઢી રહ્યા છે તેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી ગુરૂદાસ કામત બગડ્યા છે.
2/4
શંકરસિંહ વાઘેલા ઉપરાંત મુંબઈના કોંગ્રેસી નેતા સંજય નિરૂપમ તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ પણ સર્જીકલ સ્ટ્રાઈકના મુદ્દે સોનિયા-રાહુલ કરતાં વિરોધાભાસી નિવેદનો આપી ચૂત્યા છે. તેના કારણે દેશનાં લોકોમાં ભારે આક્રોશ છે.
શંકરસિંહ વાઘેલા ઉપરાંત મુંબઈના કોંગ્રેસી નેતા સંજય નિરૂપમ તથા ભૂતપૂર્વ ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમ પણ સર્જીકલ સ્ટ્રાઈકના મુદ્દે સોનિયા-રાહુલ કરતાં વિરોધાભાસી નિવેદનો આપી ચૂત્યા છે. તેના કારણે દેશનાં લોકોમાં ભારે આક્રોશ છે.
3/4
કામતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોંગ્રેસના નેતાઓએ સર્જીકલ સ્ર્ટાઈકના મુદ્દે સોનિયાજી અને રાહુલ કરતાં અલગ મત વ્યક્ત કરવાથી દૂર રહેવું અને કોઈ વિવાદ પેદા ના કરવો. કામતે સોનિયા-રાહુલના ઈશારે કોંગ્રેસી નેતાઓને ચૂપ રહેવા સલાહ આપી છે એ સ્પષ્ટ છે.
કામતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે કોંગ્રેસના નેતાઓએ સર્જીકલ સ્ર્ટાઈકના મુદ્દે સોનિયાજી અને રાહુલ કરતાં અલગ મત વ્યક્ત કરવાથી દૂર રહેવું અને કોઈ વિવાદ પેદા ના કરવો. કામતે સોનિયા-રાહુલના ઈશારે કોંગ્રેસી નેતાઓને ચૂપ રહેવા સલાહ આપી છે એ સ્પષ્ટ છે.
4/4
કામતે એક ટ્વિટ કરીને આ નેતાઓને ઝાટકી નાંખ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધી જ્યારે ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઈકને યોગ્ય ઠેરવીને સમર્થન આપી ચૂક્યા છે ત્યારે બીજા બધા નેતા ચૂપ રહે અને બફાટ ના કરે.
કામતે એક ટ્વિટ કરીને આ નેતાઓને ઝાટકી નાંખ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધી જ્યારે ભારતીય લશ્કરની સર્જિકલ સ્ટ્રાઈકને યોગ્ય ઠેરવીને સમર્થન આપી ચૂક્યા છે ત્યારે બીજા બધા નેતા ચૂપ રહે અને બફાટ ના કરે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
ગરીબ કલ્યાણથી લઇને લખપતિ દીદી સુધી, અમિત શાહે રજૂ કર્યું મોદી સરકાર 3.0ના 100 દિવસનું રિપોર્ડ કાર્ડ
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday: PM મોદી આ રીતે ઉજવશે પોતાનો જન્મદિવસ, આ રાજ્યની મહિલાઓને દર વર્ષે મળશે 10,000 રૂપિયા
PM Modi Birthday Live Updates: મુખ્યમંત્રીએ રાજભવનમાં PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, ગિફ્ટમાં આપ્યું પુસ્તક
PM Modi Birthday Live Updates: મુખ્યમંત્રીએ રાજભવનમાં PM મોદીને પાઠવી જન્મદિવસની શુભેચ્છા, ગિફ્ટમાં આપ્યું પુસ્તક
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
PM Modi birthday: ભારતના ત્રણ વખતના PM, ચાર વખત ગુજરાતના CM રહ્યા, જાણો PM મોદીની રાજકીય સફર
PM Modi birthday: ભારતના ત્રણ વખતના PM, ચાર વખત ગુજરાતના CM રહ્યા, જાણો PM મોદીની રાજકીય સફર
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Embed widget