શોધખોળ કરો

મોદી હાર્દિક સહિતના પાટીદાર નેતાઓને મળશે કે નહીં ? જાણો પ્રદીપસિંહે આપ્યો શું જવાબ ?

1/5
સેલવાસમાં જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે 3.30 કલાકે સેલવાસથી બોટાદ જવા રવાના થશે. 4.30 કલાકે બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે નર્મદા નિરના વધામણાં કરી સૌની યોજનાના પહેલા તબક્કાની લિંક 2નું ઉદ્ઘાટન કરશે. બોટાદમાં પણ મોદી જાહેરસભાને સંબોધશે.
સેલવાસમાં જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે 3.30 કલાકે સેલવાસથી બોટાદ જવા રવાના થશે. 4.30 કલાકે બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે નર્મદા નિરના વધામણાં કરી સૌની યોજનાના પહેલા તબક્કાની લિંક 2નું ઉદ્ઘાટન કરશે. બોટાદમાં પણ મોદી જાહેરસભાને સંબોધશે.
2/5
 મોદી 17 એપ્રિલના રોજ દીનોદ-બોરીદ્રા-કાંટવા સિંચાઈ યોજનાનું ખાતમૂહર્ત કરશે. બાદમાં વ્યારા ગામ અને તાપી જિલ્લા માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પણ કરશે. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જાહેરસભાને સંબોધશે. બપોરે એક વાગ્યે સેલવાસમાં દિવ્યાંગોને કીટ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે.
મોદી 17 એપ્રિલના રોજ દીનોદ-બોરીદ્રા-કાંટવા સિંચાઈ યોજનાનું ખાતમૂહર્ત કરશે. બાદમાં વ્યારા ગામ અને તાપી જિલ્લા માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પણ કરશે. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જાહેરસભાને સંબોધશે. બપોરે એક વાગ્યે સેલવાસમાં દિવ્યાંગોને કીટ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે.
3/5
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએકહ્યું હતું કે સુરત શહેર પોલીસના2,000 તેમજ રાજ્યનાઅન્ય વિસ્તારના 3,000 મળી કુલ 5,000 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલના રોજ સાંજે 6:45 કલાકે મોદી એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રોડ શો કરશે. આ અંતર 11 કિલોમીટર છે. સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરશે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએકહ્યું હતું કે સુરત શહેર પોલીસના2,000 તેમજ રાજ્યનાઅન્ય વિસ્તારના 3,000 મળી કુલ 5,000 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલના રોજ સાંજે 6:45 કલાકે મોદી એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રોડ શો કરશે. આ અંતર 11 કિલોમીટર છે. સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરશે.
4/5
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 એપ્રિલના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને પાંચ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પાટીદાર નેતા હાર્દિક પટેલને મોદીને મળવા દેવામાં આવશે કે નહીં તે અંગે પૂછાયેલા સવાલના જવાબમા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ અગાઉથી જ નક્કી છે અને તેમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવો શક્ય નથી.
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 એપ્રિલના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને પાંચ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પાટીદાર નેતા હાર્દિક પટેલને મોદીને મળવા દેવામાં આવશે કે નહીં તે અંગે પૂછાયેલા સવાલના જવાબમા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ અગાઉથી જ નક્કી છે અને તેમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવો શક્ય નથી.
5/5
ગૃહમંત્રી જાડેજા એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ વડાપ્રધાનને મળવાની માંગણી કરી છે ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ સુરતના કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. તે સિવાય મોદી 400 કરોડના સુમુલ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
ગૃહમંત્રી જાડેજા એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ વડાપ્રધાનને મળવાની માંગણી કરી છે ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ સુરતના કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. તે સિવાય મોદી 400 કરોડના સુમુલ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
Embed widget