શોધખોળ કરો

મોદી હાર્દિક સહિતના પાટીદાર નેતાઓને મળશે કે નહીં ? જાણો પ્રદીપસિંહે આપ્યો શું જવાબ ?

1/5
સેલવાસમાં જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે 3.30 કલાકે સેલવાસથી બોટાદ જવા રવાના થશે. 4.30 કલાકે બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે નર્મદા નિરના વધામણાં કરી સૌની યોજનાના પહેલા તબક્કાની લિંક 2નું ઉદ્ઘાટન કરશે. બોટાદમાં પણ મોદી જાહેરસભાને સંબોધશે.
સેલવાસમાં જાહેરસભાને સંબોધ્યા બાદ બપોરે 3.30 કલાકે સેલવાસથી બોટાદ જવા રવાના થશે. 4.30 કલાકે બોટાદના કૃષ્ણસાગર તળાવ ખાતે નર્મદા નિરના વધામણાં કરી સૌની યોજનાના પહેલા તબક્કાની લિંક 2નું ઉદ્ઘાટન કરશે. બોટાદમાં પણ મોદી જાહેરસભાને સંબોધશે.
2/5
 મોદી 17 એપ્રિલના રોજ દીનોદ-બોરીદ્રા-કાંટવા સિંચાઈ યોજનાનું ખાતમૂહર્ત કરશે. બાદમાં વ્યારા ગામ અને તાપી જિલ્લા માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પણ કરશે. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જાહેરસભાને સંબોધશે. બપોરે એક વાગ્યે સેલવાસમાં દિવ્યાંગોને કીટ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે.
મોદી 17 એપ્રિલના રોજ દીનોદ-બોરીદ્રા-કાંટવા સિંચાઈ યોજનાનું ખાતમૂહર્ત કરશે. બાદમાં વ્યારા ગામ અને તાપી જિલ્લા માટેની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ પણ કરશે. લોકાર્પણ બાદ વડાપ્રધાન મોદી જાહેરસભાને સંબોધશે. બપોરે એક વાગ્યે સેલવાસમાં દિવ્યાંગોને કીટ વિતરણ કાર્યક્રમમાં ભાગ લેશે.
3/5
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએકહ્યું હતું કે સુરત શહેર પોલીસના2,000 તેમજ રાજ્યનાઅન્ય વિસ્તારના 3,000 મળી કુલ 5,000 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલના રોજ સાંજે 6:45 કલાકે મોદી એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રોડ શો કરશે. આ અંતર 11 કિલોમીટર છે. સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરશે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએકહ્યું હતું કે સુરત શહેર પોલીસના2,000 તેમજ રાજ્યનાઅન્ય વિસ્તારના 3,000 મળી કુલ 5,000 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. ઉલ્લેખનીય છે કે 16 એપ્રિલના રોજ સાંજે 6:45 કલાકે મોદી એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધી રોડ શો કરશે. આ અંતર 11 કિલોમીટર છે. સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરશે.
4/5
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 એપ્રિલના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને પાંચ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પાટીદાર નેતા હાર્દિક પટેલને મોદીને મળવા દેવામાં આવશે કે નહીં તે અંગે પૂછાયેલા સવાલના જવાબમા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ અગાઉથી જ નક્કી છે અને તેમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવો શક્ય નથી.
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 એપ્રિલના રોજ બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સુરક્ષાને લઇને પાંચ હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હોવાનું રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પાટીદાર નેતા હાર્દિક પટેલને મોદીને મળવા દેવામાં આવશે કે નહીં તે અંગે પૂછાયેલા સવાલના જવાબમા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો કાર્યક્રમ અગાઉથી જ નક્કી છે અને તેમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવો શક્ય નથી.
5/5
ગૃહમંત્રી જાડેજા એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ વડાપ્રધાનને મળવાની માંગણી કરી છે ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ સુરતના કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. તે સિવાય મોદી 400 કરોડના સુમુલ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
ગૃહમંત્રી જાડેજા એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનોએ વડાપ્રધાનને મળવાની માંગણી કરી છે ત્યારે તેમણે આ જવાબ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેઓ સુરતના કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કરશે. તે સિવાય મોદી 400 કરોડના સુમુલ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો
Gujarat: આર્થિક રીતે પછાત વર્ગને મળી શકે છે રાહત, સરકારના નિર્ણયથી લાખો પરિવારને થશે ફાયદો

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
5 ઓગસ્ટથી આ 4 રાશિઓના અચ્છે દિન, બુધનું કર્ક રાશિમાં ગોચર કરિયરમાં લગાવશે ચાર ચાંદ! 
Embed widget