શોધખોળ કરો
પાટીદારોમાંથી વધારે કેબિનેટ પ્રધાન બનાવાયા હોવાનો મુદ્દો આગળ કરી કોળી સમાજ કેટલા ધારાસભ્યોને પ્રધાન બનાવવા માગ કરશે ? જાણો વિગત
1/7

બીજી તરફ કોળી સમાજ પણ આ મામલે આર યા પારની લડાઈના મૂડમાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોળી સમાજના આગેવાનોએ પરષોતમ સોલંકી સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. પરષોત્તમ સોલંકીએ આગેવાનોને કહ્યું છે કે, પોતે દોઢ મહિનાનો સમય આપ્યો છે અને તે પહેલાં કઇં પણ કરવું નહીં.
2/7

Published at : 11 Feb 2018 11:43 AM (IST)
View More























