શોધખોળ કરો
પરષોત્તમ સોલંકી-કુંવરજી બાવળિયા એક મંચ પર આવી કરશે શક્તિપ્રદર્શન, જાણો શું છે કાર્યક્રમ ?
1/6

ભાજપ દ્વારા રાજ્ય કક્ષાનું મત્સ્ય વિભાગનું ખાતું આપીને કોળી સમાજનો ચહેરો ગણાતા પરસોત્તમ સોલંકી સાથે અન્યાય થયો હોવાની લાગણી સમાજ અનુભવી રહ્યો છે.
2/6

ભાજપ અને કોંગ્રેસે અન્યાય કર્યો છે તેવા લાગણીથી પીડાતા ભાજપના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી અને કોંગ્રેસમાં કોળી સમાજનો ચહેરો ગણાતા ધારાસભ્ય કુંવરજી બાવળિયા તેમને તેમના જ રાજકીય પક્ષથી અન્યાય થતો હોવાની લાગણીથી ખિન્ન છે.
Published at : 14 Feb 2018 10:38 AM (IST)
View More























