શોધખોળ કરો

લઠ્ઠાકાંડ: હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશે લીધી પીડિતોની મુલાકાત, ગાંધીનગરમાં કરી જનતા રેડ

1/5
અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ પણ હરકતમાં આવી અને દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડ પાડ્યા હતા. સુરતના સચિન ,સચિન જીઆઇડીસી,પાંડેસરા ,ઇચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે કાર્યવાહી દરમ્યાન એક પણ બુટલેગરની ધરપકડ કરવામાં આવી ન હતી. જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહયા છે.
અમદાવાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સુરત પોલીસ પણ હરકતમાં આવી અને દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડ પાડ્યા હતા. સુરતના સચિન ,સચિન જીઆઇડીસી,પાંડેસરા ,ઇચ્છાપોર પોલીસ મથક વિસ્તારમાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે કાર્યવાહી દરમ્યાન એક પણ બુટલેગરની ધરપકડ કરવામાં આવી ન હતી. જેને લઈ પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહયા છે.
2/5
આ ઘટના બાદ સમગ્ર અમદાવાદની પોલીસે દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. જો કે અત્યાર સુધી કોઈ બુટલેગરની ધરપકડ કરવામાં નથી આવી.
આ ઘટના બાદ સમગ્ર અમદાવાદની પોલીસે દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. જો કે અત્યાર સુધી કોઈ બુટલેગરની ધરપકડ કરવામાં નથી આવી.
3/5
અલ્પેશ ઠાકોર, હાર્દિક પટલે અને જિગ્નેશ મેવાણીએ સીવીલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડ મામલે દર્દીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે  ગુજરાતમાં બુટલેગરો નું રાજ છે, તેમને કાયદાનો કોઈ ડર નથી. લઠ્ઠાકાંડ વગર રાજય માં યુવાનો મરી રહયા છે. ગુજરાતમાં કરોડો લીટર દારૂ ક્યાંથી આવે છે તે એક સવાલ છે. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવે. હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશભાઈ લડાઈ બાદ કાયદો બન્યો છતાં પરિસ્થિતિ એવીને એવી જ છે. ગાંધીના ગુજરાતમાં પોલીસ રહેમ નજર કે નેતાઓની ભાગીદારીના કારણે આ થઈ રહ્યું છે?
અલ્પેશ ઠાકોર, હાર્દિક પટલે અને જિગ્નેશ મેવાણીએ સીવીલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડ મામલે દર્દીઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ગુજરાતમાં બુટલેગરો નું રાજ છે, તેમને કાયદાનો કોઈ ડર નથી. લઠ્ઠાકાંડ વગર રાજય માં યુવાનો મરી રહયા છે. ગુજરાતમાં કરોડો લીટર દારૂ ક્યાંથી આવે છે તે એક સવાલ છે. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવે. હાર્દિક પટેલે કહ્યું કે અલ્પેશભાઈ લડાઈ બાદ કાયદો બન્યો છતાં પરિસ્થિતિ એવીને એવી જ છે. ગાંધીના ગુજરાતમાં પોલીસ રહેમ નજર કે નેતાઓની ભાગીદારીના કારણે આ થઈ રહ્યું છે?
4/5
નોંધનીય છે કે ગઈકાલે દેશી દારૂ પીવાના કારણે ચાર લોકોની તબીયત લથડી હતી. તેમની સારવાર માટે સોલા સીવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કબૂલ્યુ હતું કે તેમણે સોલામાંથી દેશી દારૂ પીધો હતો. આ તમામ દર્દીઓના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેમના લોહીમાંથી મિથાઈલ મળી આવ્યું હતું.
નોંધનીય છે કે ગઈકાલે દેશી દારૂ પીવાના કારણે ચાર લોકોની તબીયત લથડી હતી. તેમની સારવાર માટે સોલા સીવીલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે કબૂલ્યુ હતું કે તેમણે સોલામાંથી દેશી દારૂ પીધો હતો. આ તમામ દર્દીઓના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેમના લોહીમાંથી મિથાઈલ મળી આવ્યું હતું.
5/5
ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે. રાજ્યમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને પાટીદાર નેતા હાર્દિક પટેલ, કૉંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી એક મંચ પર સાથે આવ્યા છે. હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશે સાથે મળી ગાંધીનગરમાં ડીસીપી ઓફિસની નજીક જનતા રેડ કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
ગાંધીનગર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ મળી રહ્યો છે. રાજ્યમાં સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને પાટીદાર નેતા હાર્દિક પટેલ, કૉંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી એક મંચ પર સાથે આવ્યા છે. હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશે સાથે મળી ગાંધીનગરમાં ડીસીપી ઓફિસની નજીક જનતા રેડ કરી દેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.
View More
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
Advertisement

વિડિઓઝ

Kheda news: ખેડા જિલ્લામાં રઝડતુ ભવિષ્ય, ક્યારે બનશે પ્રાથમિક શાળાના ઓરડા ?
Mehsana Accident News: મહેસાણામાં ST બસ-ઈકો કાર વચ્ચે ભયંકર અકસ્માત, બેના મોત
Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
MP Mayank Nayak: રાજ્યસભા સાંસદ મયંક નાયકે ખેડૂતો મુદ્દે રાજ્યસભામાં ઉઠાવ્યો અવાજ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
સંસદમાં બપોરે 1 થી 4:30 વચ્ચે એવું તે શું બન્યું કે જગદીપ ધનખડે રાજીનામું આપવું પડ્યું? જાણો ઈનસાઈડ સ્ટોરી
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહાર ચૂંટણી, અપમાન કે પછી.... જગદીપ ધનખડના અચાનક રાજીનામા પાછળ હોઈ શકે છે આ ત્રણ કારણ
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
બિહારમાં 52 લાખ મતદારોના નામ હટશે! જાણો મતદાર યાદીમાં શું ફેરફાર, ચૂંટણી પંચનો મોટો નિર્ણય
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
સાબરડેરી વિવાદ: પશુપાલકો માટે 'આપ' મેદાનમાં! કેજરીવાલ-ભગવંત માનની હાજરીમાં આવતીકાલે મોડાસામાં મહાપંચાયત
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
મહેસાણા-અંબાજી હાઈવે પર ભયાનક અકસ્માત: બસ અને ઇકો કાર વચ્ચે ટક્કરમાં પિતા-પુત્ર સહિત બેના મોત, 5 ઘાયલ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
સલમાન અને શાહરૂખ ખાનને આ 27 વર્ષના છોકરાએ ધૂળ ચટાડી દીધી, સૈયારાએ 5 દિવસમાં બોક્સ ઓફિસ પર તોડ્યા આ રેકોર્ડ
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
ભારત સામેની ચોથી ટેસ્ટમાં જો રૂટ ઇતિહાસ રચવા તૈયાર: 7 મોટા રેકોર્ડ તોડવાની નજીક
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
જગદીપ ધનખડના રાજીનામા પાછળ શું ભાજપ અધ્યક્ષ સાથેનો વિવાદ કારણભૂત? જેપી નડ્ડાએ કર્યો ખુલાસો
Embed widget