શોધખોળ કરો
કલોલ: સિદ્ધનાથ મહાદેવ મંદિરના બે મહંતની હથિયારના ઘા મારી હત્યા, ચલાવી લૂંટ
1/6

ગાંધીનગર: મંગળવારે કલોલના સઈજ ગામમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના બે મહંતની હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળ્યા છે. બે મહંતની હત્યા અને લૂંટ કરીને આ શખ્સો અલ્ટો કારમાં ફરાર થઈ ગયા છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
2/6

Published at : 27 Sep 2016 12:17 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















