શોધખોળ કરો

શંકરસિંહ વાઘેલાને મોદી રાજ્યપાલ બનાવીને ક્યાં મોકલશે ? બાપુએ શું આપ્યો જવાબ ?

1/7
રાજ્યપાલપદની ઓફર થાય તો સ્વીકારશો કે નહીં, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાલમાં તો કાલ્પનિક વાત છે. તેથી તે અંગે કંઈ કહેવું બેમતલબ છે. શકંરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને પોતાનો જનવિકલ્પ મોરચો રચ્યો હતો.
રાજ્યપાલપદની ઓફર થાય તો સ્વીકારશો કે નહીં, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાલમાં તો કાલ્પનિક વાત છે. તેથી તે અંગે કંઈ કહેવું બેમતલબ છે. શકંરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને પોતાનો જનવિકલ્પ મોરચો રચ્યો હતો.
2/7
આ અંગે મીડિયા દ્વારા શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરાયો હતો. ટૂંક સમયમાં જ ઓરિસ્સા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલપદે નિયુક્ત થશો તે અંગે સવાલ પણ પૂછાયો હતો પણ બાપુએ જવાબ આપ્યો કે, આ અંગે મને કંઈ ખબરજ નથી. મારી સાથે આ મૂદ્દે કોઈએ પણ ચર્ચા કરી નથી તેથી હું કોઈ ટીપ્પણી ન કરી શકું.
આ અંગે મીડિયા દ્વારા શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરાયો હતો. ટૂંક સમયમાં જ ઓરિસ્સા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલપદે નિયુક્ત થશો તે અંગે સવાલ પણ પૂછાયો હતો પણ બાપુએ જવાબ આપ્યો કે, આ અંગે મને કંઈ ખબરજ નથી. મારી સાથે આ મૂદ્દે કોઈએ પણ ચર્ચા કરી નથી તેથી હું કોઈ ટીપ્પણી ન કરી શકું.
3/7
રાવ ભાજપના વફાદાર છે તેથી તેમને ખસેડવામાં નહીં આવે એવુ મનાય છે. સૂત્રોના કહેવા મુજબ, રાવને મોદી સરકાર કશું નહીં કરે તે જોતાં વાઘેલાની મહારાષ્ટ્ર કરતા ઓરિસ્સામાં રાજ્યપાલ તરીકેની નિયુક્તિ થાય તેવી સંભાવના વધુ છે.
રાવ ભાજપના વફાદાર છે તેથી તેમને ખસેડવામાં નહીં આવે એવુ મનાય છે. સૂત્રોના કહેવા મુજબ, રાવને મોદી સરકાર કશું નહીં કરે તે જોતાં વાઘેલાની મહારાષ્ટ્ર કરતા ઓરિસ્સામાં રાજ્યપાલ તરીકેની નિયુક્તિ થાય તેવી સંભાવના વધુ છે.
4/7
આ સ્થિતિમાં ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે હવે જેની નિયુક્ત થશે તે ચૂંટણીને ધ્યાનમા રાખીને થવાની છે. વાઘેલા આ સ્થિતિમાં અત્યંત યોગ્ય પસંદગી તરીકે જોવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત સી. વિદ્યાસાગર રાવનો કાર્યકાળ પૂરો થવાને હજુ એક વર્ષથી વધારે સમયની વાર છે.
આ સ્થિતિમાં ઓરિસ્સાના રાજ્યપાલ તરીકે હવે જેની નિયુક્ત થશે તે ચૂંટણીને ધ્યાનમા રાખીને થવાની છે. વાઘેલા આ સ્થિતિમાં અત્યંત યોગ્ય પસંદગી તરીકે જોવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે કાર્યરત સી. વિદ્યાસાગર રાવનો કાર્યકાળ પૂરો થવાને હજુ એક વર્ષથી વધારે સમયની વાર છે.
5/7
ઓડિશાના રાજ્યપાલ એસ. સી. જમીરની નિવૃત્તિને હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ઓડિશા બીજુ જનતા દળ શાસિત રાજ્ય છે. તેની વિધાનસભાની ટર્મ એપ્રીલ 2019માં પૂરી થાય છે. જમીર કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલ હતા.
ઓડિશાના રાજ્યપાલ એસ. સી. જમીરની નિવૃત્તિને હવે બે મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે. ઓડિશા બીજુ જનતા દળ શાસિત રાજ્ય છે. તેની વિધાનસભાની ટર્મ એપ્રીલ 2019માં પૂરી થાય છે. જમીર કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલ હતા.
6/7
જો કે શંકરસિંહ વાઘેલાએ પોતાને આ વાતની કંઈ ખબર નથી તેવી સ્પષ્ટતા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલાને ઓડિશા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. વાઘેલા રાજ્યપાલ બનશે તો વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા રાજ્યપાલ હશે.
જો કે શંકરસિંહ વાઘેલાએ પોતાને આ વાતની કંઈ ખબર નથી તેવી સ્પષ્ટતા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલાને ઓડિશા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલ પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. વાઘેલા રાજ્યપાલ બનશે તો વજુભાઈ વાળા, આનંદીબેન પછી ગુજરાતમાંથી ત્રીજા રાજ્યપાલ હશે.
7/7
ગાંધીનગર: આનંદીબેન પટેલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં પછી હવે નરેન્દ્ર મોદી પોતાના વધુ એક જૂના સાથીને રાજ્યપાલ બનાવીને ઠેકાણે પાડે તેવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા પ્રમાણે કોંગ્રેસ છોડનારા શંકરસિંહ વાઘેલાને રાજ્યપાલ બનાવાઈ શકે છે.
ગાંધીનગર: આનંદીબેન પટેલને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યાં પછી હવે નરેન્દ્ર મોદી પોતાના વધુ એક જૂના સાથીને રાજ્યપાલ બનાવીને ઠેકાણે પાડે તેવી ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા પ્રમાણે કોંગ્રેસ છોડનારા શંકરસિંહ વાઘેલાને રાજ્યપાલ બનાવાઈ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
અમરેલીમાં 21 વર્ષીય યુવકને સિંહ-સિંહણે ફાડી ખાધો, સવા મહિનામાં સિંહ હુમલાની 7મી ઘટના!
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
‘તેઓ મને મારવાનું કાવતરું ઘડી રહ્યા છે, હું હિટલિસ્ટમાં ટોપ પર છું’: ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધના ભણકારા મુદ્દે ભારતની પહેલી પ્રતિક્રિયા સામે આવી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
આગામી 2 દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
હવામાન વિભાગનું એલર્ટ: આગામી 3 કલાકમાં ગુજરાતના 5 જિલ્લામાં ઓરેન્જ અને 22માં યલો એલર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
આવતીકાલે 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; 90 Kmની ઝડપે ફૂંકાશે પવન, જુઓ IMD રિપોર્ટ
Embed widget