શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલાને મોદી રાજ્યપાલ બનાવીને ક્યાં મોકલશે ? બાપુએ શું આપ્યો જવાબ ?
1/7

રાજ્યપાલપદની ઓફર થાય તો સ્વીકારશો કે નહીં, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાલમાં તો કાલ્પનિક વાત છે. તેથી તે અંગે કંઈ કહેવું બેમતલબ છે. શકંરસિંહ વાઘેલાએ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને પોતાનો જનવિકલ્પ મોરચો રચ્યો હતો.
2/7

આ અંગે મીડિયા દ્વારા શંકરસિંહ વાઘેલાનો સંપર્ક કરાયો હતો. ટૂંક સમયમાં જ ઓરિસ્સા અથવા તો મહારાષ્ટ્રના રાજ્યપાલપદે નિયુક્ત થશો તે અંગે સવાલ પણ પૂછાયો હતો પણ બાપુએ જવાબ આપ્યો કે, આ અંગે મને કંઈ ખબરજ નથી. મારી સાથે આ મૂદ્દે કોઈએ પણ ચર્ચા કરી નથી તેથી હું કોઈ ટીપ્પણી ન કરી શકું.
Published at : 02 Feb 2018 10:24 AM (IST)
View More























