શોધખોળ કરો
ઠાકોર સેનાએ ભાજપના મંત્રીઓ, સાંસદને ઉભી પૂંછડીએ ભગાડ્યા, જાણો કોણે કોણે બેઆબરૂ થઈને દોડવું પડ્યું ?
1/6

2/6

ઠાકોર સેનાના વિરોધને કારણે ભાગેલા નેતાઓમાં રાજ્યકક્ષાના મંત્રી કેશાજી ચૌહાણ, કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર, સાંસદ લીલાધર વાઘેલા, વિધાનસભાના ઉપાધ્યક્ષ શંભૂજી ઠાકોર, ઠાકોર વિકાસ નિગમના ચેરમેન નંદાજી ઠાકોર, રાજ્યસભાના પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, સંસદીય સચિવ ભરતસિંહ ડાભી, પૂંજાજી ઠાકોરનો સમાવેશ થાય છે.
Published at : 10 Feb 2017 10:19 AM (IST)
View More























