શોધખોળ કરો
સુરેન્દ્રનગરમાં ખેડૂતોને નર્મદાનું પાણી અપાવવા જળ સમાધી લેવા જતાં કોંગ્રેસના ક્યાં ત્રણ MLAsની અટકાયત કરાઈ, જાણો વિગત
1/5

2/5

કેનાલોમાં પાણી નહીં છોડાતાં જળ સમાધી લેવાના હતા તેના ભાગરૂપે આજે સવારે એપીએમસીથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણા, પૂર્વ પ્રમુખ ચેતનભાઇ ખાચર, એપીએમસી ચેરમેન મોહનભાઇ પટેલની આગેવાનીમાં ખેડૂતો કલેક્ટર ધસી જઇ રજૂઆત કરી હતી.
Published at : 08 Oct 2018 03:06 PM (IST)
View More





















