શોધખોળ કરો

મહેસાણા: કાર-રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો, એક જ પરીવારના 4નાં કમકમાટીભર્યાં મોત

1/4
ભત્રીજાની સગાઈ કરવા માટે પરિવારના સભ્યો ગયા હતા જ્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો તેવું જાણવા મળ્યું હતું. જોકે આ અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત નિપજ્યાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી ગામમાં શોકની લાગણી જોવા મળી હતી.
ભત્રીજાની સગાઈ કરવા માટે પરિવારના સભ્યો ગયા હતા જ્યાંથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો તેવું જાણવા મળ્યું હતું. જોકે આ અકસ્માતમાં એક જ પરિવારના 4નાં મોત નિપજ્યાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી ગામમાં શોકની લાગણી જોવા મળી હતી.
2/4
મહેસાણા જીલ્લાના ઉદલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જ્યારે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માતા એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચરઘાણ વળી ગયો હતો.
મહેસાણા જીલ્લાના ઉદલપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં ચાર લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યાં છે. જ્યારે એકની હાલત ગંભીર છે. અકસ્માત થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જ્યારે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. અકસ્માતા એટલો ગંભીર હતો કે રિક્ષાનો કચરઘાણ વળી ગયો હતો.
3/4
મહેસાણાના વિસનગર-વિજાપુર રોડ પર ઉદલપુર ગામના પાટીયા પાસે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં એક જ પરિવારના ચાર લોકોનાં ઘટના સ્થળ પર મોત નિપજ્યાં હતાં. મૂળ બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના એક રાવલ પરિવાર પોતાના ચાર ભાઈ અને ભત્રીજા સાથે વિજાપુરના પાલડીગામે દીકરાના સગપણ માટે ગયા હતા.
મહેસાણાના વિસનગર-વિજાપુર રોડ પર ઉદલપુર ગામના પાટીયા પાસે કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં એક જ પરિવારના ચાર લોકોનાં ઘટના સ્થળ પર મોત નિપજ્યાં હતાં. મૂળ બહુચરાજી તાલુકાના દેલવાડા ગામના એક રાવલ પરિવાર પોતાના ચાર ભાઈ અને ભત્રીજા સાથે વિજાપુરના પાલડીગામે દીકરાના સગપણ માટે ગયા હતા.
4/4
જોકે આ સગપણની વિધિ પૂરી કરી પરત પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે ઉદલપુર ગામના પાટીયા પાસે એક બે ફામ કાર ચાલકે આ રિક્ષાને ટક્કર મારતાં રીક્ષામાં બેઠલ પાંચ વ્યક્તિમાંથી ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થયા હતાં. કાર ચાલક અકસ્માત કરી કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જોકે આ સગપણની વિધિ પૂરી કરી પરત પોતાના ગામ આવી રહ્યા હતા ત્યારે ઉદલપુર ગામના પાટીયા પાસે એક બે ફામ કાર ચાલકે આ રિક્ષાને ટક્કર મારતાં રીક્ષામાં બેઠલ પાંચ વ્યક્તિમાંથી ચાર લોકોના ઘટના સ્થળ પર મોત થયા હતાં. કાર ચાલક અકસ્માત કરી કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત

વિડિઓઝ

Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget