શોધખોળ કરો

ધરમપુરમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત, ચાલકે કાબૂ ગુમાવતા 7ના મોત

1/5
 ત્યારે રાત્રના લગભગ 9:30 વાગે કોરવડથી તામછડી વચ્ચે આવતા હાંડીઘાટના વણાંક પર જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવી દેતા જીપ એક ઘાટ પરથી બીજા ઘાટ ઉપર પલટી મારતા 7 લોકોના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજયાં હતાં.
ત્યારે રાત્રના લગભગ 9:30 વાગે કોરવડથી તામછડી વચ્ચે આવતા હાંડીઘાટના વણાંક પર જીપની લાઇટ અચાનક બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવી દેતા જીપ એક ઘાટ પરથી બીજા ઘાટ ઉપર પલટી મારતા 7 લોકોના સ્થળ ઉપર જ કરૂણ મોત નિપજયાં હતાં.
2/5
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ધરમપુરના તામછડી ગામે રહેતા 11 જેટલા લોકો સોમવારે નાની કોરવડ ખાતે એક લગ્ન સમારંભમાં રિંગણ બટેટા સહિત શાકભાજીનો સામાન પહોંચાડવા ગયા હતાં.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ધરમપુરના તામછડી ગામે રહેતા 11 જેટલા લોકો સોમવારે નાની કોરવડ ખાતે એક લગ્ન સમારંભમાં રિંગણ બટેટા સહિત શાકભાજીનો સામાન પહોંચાડવા ગયા હતાં.
3/5
4/5
રાત્રે 9:30 કલાકે પીકઅપ જીપ નં. જીજે.15.બીબી.0427માં પરત ફરી રહ્યા હતાં ત્યારે કોરવડ-તામછડી વચ્ચે હાંડી ઘાટના વણાંક પર જીપની લાઇટ બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવતા જીપ પલટી મારતા 7 વ્યકિત દબાઇને મોતને ભેટી હતી.
રાત્રે 9:30 કલાકે પીકઅપ જીપ નં. જીજે.15.બીબી.0427માં પરત ફરી રહ્યા હતાં ત્યારે કોરવડ-તામછડી વચ્ચે હાંડી ઘાટના વણાંક પર જીપની લાઇટ બંધ થઇ જતાં ચાલકે કાબૂ ગુમાવતા જીપ પલટી મારતા 7 વ્યકિત દબાઇને મોતને ભેટી હતી.
5/5
 ધરમપુર: આજકાલ અકસ્માતના અનેક બનાવો બને છે. ત્યારે ધરમપુરથી આશરે 25 કિમી દૂર આવેલા તમછડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. તમછડી ગામના 11 જેટલા વ્યક્તિઓ નાની કોરવડ ખાતે લગ્નમાં શાકભાજી આપી પરત તામછડી આવી રહ્યા હતાં.
ધરમપુર: આજકાલ અકસ્માતના અનેક બનાવો બને છે. ત્યારે ધરમપુરથી આશરે 25 કિમી દૂર આવેલા તમછડી ગામ નજીક ગમખ્વાર અકસ્માત થયો હતો. તમછડી ગામના 11 જેટલા વ્યક્તિઓ નાની કોરવડ ખાતે લગ્નમાં શાકભાજી આપી પરત તામછડી આવી રહ્યા હતાં.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Update: રાજ્યના 180 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 2.8 ઈંચ નોંધાયો વરસાદ
Gujarat Rain Update: રાજ્યના 180 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 2.8 ઈંચ નોંધાયો વરસાદ
Gujarat Weather Update: આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Weather Update: આગામી ત્રણ કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget