શોધખોળ કરો

જામનગરમાં કાળજું કંપાવનારી ઘટના: ભાઈએ હેવાન બનીને 9 વર્ષની બહેન પર બળાત્કાર ગુજાર્યો ને પછી શું કર્યું, જાણો વિગત

1/8
ભોગ બનનારના પિતા ચેતનભાઈના પ્રથમ પત્નીનું અવસાન થતાં થોડા વર્ષો પૂર્વે તેમણે પરપ્રાંતીય એવા શહેનાજબેન ઉર્ફે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા જે લગ્ન થકી બે પુત્રીનો જન્મ થયો હતો જેમાં ભોગ બનનાર નવ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.
ભોગ બનનારના પિતા ચેતનભાઈના પ્રથમ પત્નીનું અવસાન થતાં થોડા વર્ષો પૂર્વે તેમણે પરપ્રાંતીય એવા શહેનાજબેન ઉર્ફે રેખાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા જે લગ્ન થકી બે પુત્રીનો જન્મ થયો હતો જેમાં ભોગ બનનાર નવ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે.
2/8
સોમવારે રાતે ભાઈ-બહેન સાથે જમ્યા બાદ સૂઈ ગયા હતા. મંગળવારે સવારે ઈશુ જે પલંગ પર સૂતી હતી તેના પરથી નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળતા સાવકા ભાઈએ સંબંધી ભરતભાઈને બેન બેશુદ્ધ હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. આથી ભરતભાઈ તાકીદે કૃષ્ણનગર દોડી આવ્યા હતા અને બાદમાં બંને ઈશુને રિક્ષામાં જી.જી. હોસ્પિટલ લઈ આવ્યાની કેફિયત આપી હતી.
સોમવારે રાતે ભાઈ-બહેન સાથે જમ્યા બાદ સૂઈ ગયા હતા. મંગળવારે સવારે ઈશુ જે પલંગ પર સૂતી હતી તેના પરથી નીચે પડી ગયેલી હાલતમાં જોવા મળતા સાવકા ભાઈએ સંબંધી ભરતભાઈને બેન બેશુદ્ધ હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. આથી ભરતભાઈ તાકીદે કૃષ્ણનગર દોડી આવ્યા હતા અને બાદમાં બંને ઈશુને રિક્ષામાં જી.જી. હોસ્પિટલ લઈ આવ્યાની કેફિયત આપી હતી.
3/8
જામનગર: જામનગરના જનતા ફાટક નજીક કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની નવ વર્ષની માસૂમ બાળકીને બેભાન અવસ્થામાં લઈ સાવકો ભાઈ હોસ્પિટલે પહોંચતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીની શરીરના આંતર અને બાહ્ય ભાગ પર સંખ્યાબંધ ઈજાના નિશાન મળી આવ્યા હતાં ત્યાર બાદ પેનલ પોસ્ટમોર્ટમમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કાળજું કંપાવનારા ઘટનાથી શહેરીજનો આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. બાદમાં તપાસમાં સાવકાભાઈએ જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
જામનગર: જામનગરના જનતા ફાટક નજીક કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની નવ વર્ષની માસૂમ બાળકીને બેભાન અવસ્થામાં લઈ સાવકો ભાઈ હોસ્પિટલે પહોંચતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીની શરીરના આંતર અને બાહ્ય ભાગ પર સંખ્યાબંધ ઈજાના નિશાન મળી આવ્યા હતાં ત્યાર બાદ પેનલ પોસ્ટમોર્ટમમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ કાળજું કંપાવનારા ઘટનાથી શહેરીજનો આઘાતમાં ગરકાવ થઈ ગયા છે. બાદમાં તપાસમાં સાવકાભાઈએ જ દુષ્કર્મ ગુજારી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
4/8
આ દરમિયાન બાળકીને તપાસીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. જેના પગલે પોલીસે મૃતક બાળકીના શરીરની ચકાસણી કરતાં તેણીના હાથ-પગ ઉપરાંત કપાળ, આંખ, દાઢી વગેરે ભાગે પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે સાથે આવેલા સાવકાભાઈની પૂછપરછ કરતા ભોગ બનનાર માસૂમ બાળકી ગત તા.16 જાન્યુઆરીના રોજ ઘરે પડી જવાથી ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં પ્લાસ્ટર પણ લગાડવામાં આવ્યાનું ઉમેર્યું હતું.
આ દરમિયાન બાળકીને તપાસીને ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. જેના પગલે પોલીસે મૃતક બાળકીના શરીરની ચકાસણી કરતાં તેણીના હાથ-પગ ઉપરાંત કપાળ, આંખ, દાઢી વગેરે ભાગે પણ ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસે સાથે આવેલા સાવકાભાઈની પૂછપરછ કરતા ભોગ બનનાર માસૂમ બાળકી ગત તા.16 જાન્યુઆરીના રોજ ઘરે પડી જવાથી ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં પ્લાસ્ટર પણ લગાડવામાં આવ્યાનું ઉમેર્યું હતું.
5/8
જામનગરમાં હૈયુ હચમચાવી દેનાર નવ વર્ષની માસુમ ફુલ જેવી બાળકી પર સાવકા સગીર ભાઈએ દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારવાના બનાવની પોલીસ તપાસમાં બાળકી પર અગાઉ પણ સાવકા ભાઈએ અનેક વખત અત્યાચાર ગુજાર્યો હોવાનું ખુલતા સાવકા ભાઈ પ્રત્યે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.
જામનગરમાં હૈયુ હચમચાવી દેનાર નવ વર્ષની માસુમ ફુલ જેવી બાળકી પર સાવકા સગીર ભાઈએ દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારવાના બનાવની પોલીસ તપાસમાં બાળકી પર અગાઉ પણ સાવકા ભાઈએ અનેક વખત અત્યાચાર ગુજાર્યો હોવાનું ખુલતા સાવકા ભાઈ પ્રત્યે ચોમેરથી ફિટકારની લાગણી વરસી રહી છે.
6/8
છોટીકાશી જામનગર સહિત હાલારભરમાં ભારે અરેરાટી જગાવનારા અતિ ઘૃણાસ્પદ બનાવની મળતી વિગત અનુસાર જામનગરમાં કૃષ્ણનગર શેરી નં.4માં રહેતા ચેતનભાઈ મુકુંદભાઈ કલ્યાણીની માસૂમ પુત્રી ઈશુ (ઉ.વ.9)ને બેભાન અવસ્થામાં તેનો સાવકો સગીર ભાઈ અને સંબંધી ભરતભાઈ મથ્થર બંને જી.જી.હોસ્પિટલ લઈ ગયા હતા. જેના પગલે હોસ્પિટલ ચોકીના નારણભાઈ લૈયા અને મગનભાઈ ચનિયારા દોડી આવ્યા હતાં.
છોટીકાશી જામનગર સહિત હાલારભરમાં ભારે અરેરાટી જગાવનારા અતિ ઘૃણાસ્પદ બનાવની મળતી વિગત અનુસાર જામનગરમાં કૃષ્ણનગર શેરી નં.4માં રહેતા ચેતનભાઈ મુકુંદભાઈ કલ્યાણીની માસૂમ પુત્રી ઈશુ (ઉ.વ.9)ને બેભાન અવસ્થામાં તેનો સાવકો સગીર ભાઈ અને સંબંધી ભરતભાઈ મથ્થર બંને જી.જી.હોસ્પિટલ લઈ ગયા હતા. જેના પગલે હોસ્પિટલ ચોકીના નારણભાઈ લૈયા અને મગનભાઈ ચનિયારા દોડી આવ્યા હતાં.
7/8
જેના મોડી સાંજે આવેલા રિપોર્ટમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
જેના મોડી સાંજે આવેલા રિપોર્ટમાં નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી ગળાટૂંપો દઈ નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનું ખૂલતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી.
8/8
આ બનાવના પગલે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત મૃતકના ઘરે પણ પોલીસ કાફલાએ દોડી જઈને તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર બાળકીના શરીરના આંતર અને બાહ્ય ભાગો પર સંખ્યાબંધ ઈજાના નિશાન હોવાથી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ બહાર આવ્યું હતું.
આ બનાવના પગલે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુળ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત મૃતકના ઘરે પણ પોલીસ કાફલાએ દોડી જઈને તપાસ હાથ ધરી હતી. ભોગ બનનાર બાળકીના શરીરના આંતર અને બાહ્ય ભાગો પર સંખ્યાબંધ ઈજાના નિશાન હોવાથી મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ બહાર આવ્યું હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો
સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજયમાં 18 જુલાઇથી આ જિલ્લામાં પડી શકે છે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
પત્નીને પતિના પગારના કેટલા ટકા ભરણપોષણ તરીકે મળવું જોઈએ? જાણો અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
FIFA World Cup 2026: સ્પેન સામે હાર બાદ ફ્રાન્સમાં બબાલ, સેમિફાઈનલ બાદ ભડકી હિંસા
અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
અમદાવાદમાં મસાલામાં ભેળસેળનો પર્દાફાશ, મરચું, હળદર, ધાણાજીરુંમાં ડાઈ કલરની કરતા ભેળસેળ
સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો
સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી, બે બાળકોમાં જોવા મળ્યા શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો
Share Market Opening: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમવાર 78,400ની પાર, નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીની નજીક
Share Market Opening: શેરબજારમાં જબરદસ્ત તેજી, સેન્સેક્સ પ્રથમવાર 78,400ની પાર, નિફ્ટી પણ ઐતિહાસિક સપાટીની નજીક
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
Embed widget