શોધખોળ કરો
ગુજરાત કોંગ્રેસના કયા નેતાએ પ્રમુખ પદેથી આપી દીધું રાજીનામું, જાણો વિગત
1/5

એન.સી.પીમાંથી કોંગ્રેસમાં આવેલ બળવંતસિંહ પરમારને શહેર પ્રમુખ બનાવાયા હતાં. જોકે શહેર સંગઠનને મજબૂત બનાવવામાં બળવંતસિંહ પણ ઊણા અને કુણા પુરવાર થયા હતાં. જેમાં આખરે થાકી હારીને બળવંતસિંહ પરમારે પણ શહેર કોંગ્રેસના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ત્રણ વર્ષમાં ત્રણ પ્રમુખો બદલાયા બાદ ડામાડોળ થયેલા શહેર કોંગ્રેસનું સુકાન હવે આગામી દિવસોમાં કોને સોંપાશે તે કહેવું મુશ્કેલ છે.
2/5

ત્યાર બાદ કોંગ્રેસ મોવડી મંડળને એમ લાગતું હતું કે શહેર કોંગ્રેસનો વિવાદ શાંત થઈ ગયો હતો. જોકે બીજુ બાજુ આ વિવાદ અંદર ખાને ઊકળતો હતો. થોયા સમય બાદ હેમેન્દ્ર કોઠીવાલાએ રાજીનામું આપી દીધું હતું. પરંતુ કોંગ્રેસે તેમનું રાજીનામું સ્વીકાર્યું નહતું. નિર્મલસિંહ યાદવે શહેર કોંગ્રેસ સંગઠનને એક રાખવા માટે ઘણાં પ્રયાસો કર્યા હતાં પરંતુ આખરે તેમને પણ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું.
Published at : 14 May 2018 10:32 AM (IST)
Tags :
Gujarat CongressView More





















