શોધખોળ કરો

ભાવનગરઃ એવું તે શું થયું કે કુટુંબી ભાઈ-બહેને ઝંપલાવી દીધું કૂવામાં? જાણો વિગત

1/3
યુવરાજસિંહ વરસોથી તેના મામાને ત્યાં વાડીમાં ભાગ રાખી કામ કરતા હતા. તેઓ પરિવાર સાથે તળાજાના વાલર ગામથી સ્થાઇ થયા હતા. બંને વચ્ચે પ્રેમ હતો કે કેમ? તે અંગે પરિવાર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ભાઈ-બહેને આ પગલું ભર્યં હતું. તળાજા પોલીસને ડોકટર દ્વારા જાણ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
યુવરાજસિંહ વરસોથી તેના મામાને ત્યાં વાડીમાં ભાગ રાખી કામ કરતા હતા. તેઓ પરિવાર સાથે તળાજાના વાલર ગામથી સ્થાઇ થયા હતા. બંને વચ્ચે પ્રેમ હતો કે કેમ? તે અંગે પરિવાર અજાણ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ ભાઈ-બહેને આ પગલું ભર્યં હતું. તળાજા પોલીસને ડોકટર દ્વારા જાણ કરવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.
2/3
ભાવનગર: તળાજાના નવાગામ ખાતે રહેતા ક્ષત્રિય પરિવારના કૌટુંબિક ભાઇ-બહેને કૂવામાં ઝંપલાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. બંનેને કૂવામાંથી બહાર કાઢી તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, યુવકનું મોત થયું છે. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ભાવનગર: તળાજાના નવાગામ ખાતે રહેતા ક્ષત્રિય પરિવારના કૌટુંબિક ભાઇ-બહેને કૂવામાં ઝંપલાવી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. બંનેને કૂવામાંથી બહાર કાઢી તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જોકે, યુવકનું મોત થયું છે. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
3/3
આ અંગેની વિગતો એવી છે કે, નવાગામની ગુણવંતબા શાંતુભા ગોહિલ તથા યુવરાજસિંહ બાપાલાલ સરવૈયા મામા-ફૈયાના દીકરા-દીકરી છે. ખેતીકામ કરી પરોઢીયે ઘરે આવેલા પરિવારને દીકરી ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળફ કરતાં ગુણવંતબા અને યુવરાજસિંહ ધીરૂભા ગોહિલની વાડીના કુવામાંથી મળી આવ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, નવાગામની ગુણવંતબા શાંતુભા ગોહિલ તથા યુવરાજસિંહ બાપાલાલ સરવૈયા મામા-ફૈયાના દીકરા-દીકરી છે. ખેતીકામ કરી પરોઢીયે ઘરે આવેલા પરિવારને દીકરી ન મળતાં શોધખોળ શરૂ કરી હતી. શોધખોળફ કરતાં ગુણવંતબા અને યુવરાજસિંહ ધીરૂભા ગોહિલની વાડીના કુવામાંથી મળી આવ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget