શોધખોળ કરો

ભાજપે 30 બેઠકોના ઉમેદવાર નક્કી કરી નાંખ્યા, જાણો કઈ બેઠક પર કોને મળશે ટિકિટ?

1/13
સંગીતા પાટીલનું નામ લિબાંયત સીટ પરથી નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાંથી મનીષા વકીલનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે વિરમગામ સીટ પરથી ડો. તેજશ્રીબેન પટેલનું નામ નક્કી કર્યું છે.
સંગીતા પાટીલનું નામ લિબાંયત સીટ પરથી નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા શહેરમાંથી મનીષા વકીલનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે વિરમગામ સીટ પરથી ડો. તેજશ્રીબેન પટેલનું નામ નક્કી કર્યું છે.
2/13
સુરતના મજૂરા સીટ પરથી હર્ષ સંઘવીનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે વાઘોડિયા સીટ પરથી મધુ શ્રીવાસ્તવનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ભાવનગર (પૂર્વ) સીટ પરથી વિભાવરીબેન પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
સુરતના મજૂરા સીટ પરથી હર્ષ સંઘવીનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે વાઘોડિયા સીટ પરથી મધુ શ્રીવાસ્તવનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ભાવનગર (પૂર્વ) સીટ પરથી વિભાવરીબેન પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
3/13
જમાલપુર-ખાડિયા સીટ પરથી ભૂષણ ભટ્ટ જ્યારે જૂનાગઢ સીટ પરથી મહેન્દ્ર મશરૂનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ સીટ પરથી દુષ્યંત પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
જમાલપુર-ખાડિયા સીટ પરથી ભૂષણ ભટ્ટ જ્યારે જૂનાગઢ સીટ પરથી મહેન્દ્ર મશરૂનું નામ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ સીટ પરથી દુષ્યંત પટેલનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
4/13
લાઠી બેઠક પરથી બાઉકુ ઉંધાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે શહેરા બેઠક પરથી જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉમરગામ સીટ પરથી રમણલાલ પાટકરનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
લાઠી બેઠક પરથી બાઉકુ ઉંધાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે શહેરા બેઠક પરથી જેઠા ભરવાડનું નામ નક્કી કરવામાં આવ્યું છે. ઉમરગામ સીટ પરથી રમણલાલ પાટકરનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
5/13
છેલ્લી ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પરથી જયનારાયણ વ્યાસનો પરાજય થયો હતો જોકે આ વખતે પણ આ સીટ પરથી જયનારાયણ વ્યાસને ચૂંટણી લડાવાનું નક્કી કરી લીધું છે. જ્યારે ઈડર સીટ પરથી રમણલાલ વોરાને રીપિટ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. રાજુલા સીટ પર હીરા સોલંકીનું નામ નક્કી હોવાનું જણાય છે.
છેલ્લી ચૂંટણીમાં સિદ્ધપુર બેઠક પરથી જયનારાયણ વ્યાસનો પરાજય થયો હતો જોકે આ વખતે પણ આ સીટ પરથી જયનારાયણ વ્યાસને ચૂંટણી લડાવાનું નક્કી કરી લીધું છે. જ્યારે ઈડર સીટ પરથી રમણલાલ વોરાને રીપિટ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. રાજુલા સીટ પર હીરા સોલંકીનું નામ નક્કી હોવાનું જણાય છે.
6/13
ભાવનગર (ગ્રામ્ય) સીટ પરથી પરસોત્તમ સોલંકી જ્યારે ભાવનગર (પશ્ચિમ) જીતુ વાઘાણીનું નામ નક્કી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નડિયાદ સીટ પર પંકજ દેસાઈને રીપિટ કરવામાં આવશે.
ભાવનગર (ગ્રામ્ય) સીટ પરથી પરસોત્તમ સોલંકી જ્યારે ભાવનગર (પશ્ચિમ) જીતુ વાઘાણીનું નામ નક્કી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે નડિયાદ સીટ પર પંકજ દેસાઈને રીપિટ કરવામાં આવશે.
7/13
જેતપુર બેઠક પરથી જયેશ રાદડીયાની ટીકિટ આપવામાં આવશે ત્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે હાલોલ બેઠક પરથી જયદ્રથસિંહ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
જેતપુર બેઠક પરથી જયેશ રાદડીયાની ટીકિટ આપવામાં આવશે ત્યારે ગઢડા બેઠક પરથી આત્મારામ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે જ્યારે હાલોલ બેઠક પરથી જયદ્રથસિંહ પરમારનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
8/13
ચાણસ્મા સીટ પરથી દિલીપ ઠાકોર ભાજપમાં ચૂંટણી લડશે. વાવ બેઠક પર આ વખતે કરો યા મરોની સ્થિતિ છે ત્યારે વાવ સીટ શંકર ચૌધરીનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જામજોધપુર બેઠક પરથી ચીમનભાઈ સાપરિયનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
ચાણસ્મા સીટ પરથી દિલીપ ઠાકોર ભાજપમાં ચૂંટણી લડશે. વાવ બેઠક પર આ વખતે કરો યા મરોની સ્થિતિ છે ત્યારે વાવ સીટ શંકર ચૌધરીનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જામજોધપુર બેઠક પરથી ચીમનભાઈ સાપરિયનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
9/13
વટવા બેઠક પરથી પ્રદિપસિંહ જાડેજા જ્યારે પોરબંદર બેઠક પરથી બાબુ બોખીરિયા અને માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
વટવા બેઠક પરથી પ્રદિપસિંહ જાડેજા જ્યારે પોરબંદર બેઠક પરથી બાબુ બોખીરિયા અને માંગરોળ બેઠક પરથી ગણપત વસાવાનું નામ નક્કી કરવામાં આવ્યું છે.
10/13
જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. રાજકોટ (પશ્ચિમ) બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડવાના છે જ્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત ધોળકા બેઠક પરથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધતો જાય છે. રાજકોટ (પશ્ચિમ) બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડવાના છે જ્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડવાના છે. આ ઉપરાંત ધોળકા બેઠક પરથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નામ નક્કી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
11/13
અમિત શાહ દ્વારા છેલ્લી ઘડીએ 22 જેટલી બેઠકો પર 5 ઉમેદવારની પેનલ તૈયાર કરવામાં આવી છે. સ્વચ્છ છબિ ધરાવતા યુવાનોના ડિટેઇલ રિપોર્ટની ફરી સમીક્ષા કરવામાં આવી છે, જેને જ્ઞાતિના આધારે સ્થાન અપાઈ શકે છે.
અમિત શાહ દ્વારા છેલ્લી ઘડીએ 22 જેટલી બેઠકો પર 5 ઉમેદવારની પેનલ તૈયાર કરવામાં આવી છે. સ્વચ્છ છબિ ધરાવતા યુવાનોના ડિટેઇલ રિપોર્ટની ફરી સમીક્ષા કરવામાં આવી છે, જેને જ્ઞાતિના આધારે સ્થાન અપાઈ શકે છે.
12/13
ઉમેદવારોની પસંદગી માટેની પેનલને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે આખરી ઓપ આપ્યો છે. સુત્રો મુજબ 30થી વધુ બેઠક પર 3ની પેનલમાંથી એક ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવે છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહેતા ભાજપમાં કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓનાં નામો સહિત વ્યક્તિગત ઈમેજને કારણે પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેવા નામોની પસંદગી કરવામાં આવી છે.
ઉમેદવારોની પસંદગી માટેની પેનલને ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે આખરી ઓપ આપ્યો છે. સુત્રો મુજબ 30થી વધુ બેઠક પર 3ની પેનલમાંથી એક ઉમેદવારનું નામ નક્કી કરવામાં આવે છે. આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો રહેતા ભાજપમાં કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાના મંત્રીઓનાં નામો સહિત વ્યક્તિગત ઈમેજને કારણે પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેવા નામોની પસંદગી કરવામાં આવી છે.
13/13
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ અલગ-અલગ રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું પ્રભુત્વ સારુ જોવા મળી રહ્યું છે જ્યારે ભાજપની પરિસ્થિતિ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાંથી એકય પક્ષે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. જ્યારે બંન્ને પક્ષો દ્વારા ઉમેદવારોના નામની યાદી તૈયાર થઈ ગઈ હોવા તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ 16 તારીખે જ્યારે ભાજપ પણ 16મી તારીખે ઉમેદવારોની યાદી જાહેર કરશે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ અલગ-અલગ રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું પ્રભુત્વ સારુ જોવા મળી રહ્યું છે જ્યારે ભાજપની પરિસ્થિતિ ખરાબ હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાંથી એકય પક્ષે હજુ સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. જ્યારે બંન્ને પક્ષો દ્વારા ઉમેદવારોના નામની યાદી તૈયાર થઈ ગઈ હોવા તેવું જાણવા મળી રહ્યું છે. ત્યારે કોંગ્રેસ 16 તારીખે જ્યારે ભાજપ પણ 16મી તારીખે ઉમેદવારોની યાદી જાહેર કરશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget