શોધખોળ કરો

ભાજપના ક્યા નેતાએ મોદી-આંબેડકરને ગણાવ્યા બ્રાહ્મણ ? રૂપાણી પણ આ વાત સાંભળી કેમ થઈ ગયા સ્તબ્ધ ?

1/6
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદનથી બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્રિવેદીના નિવેદનને પગલે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં જ ગણગણાટ થઈ ગયો હતો. તેમના વિવાદાસ્પદ નિવેદનથી સમીટમાં હાજર મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના નેતાઓ પણ ગૂંચવાઈ ગયા હતા.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદનથી બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્રિવેદીના નિવેદનને પગલે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં જ ગણગણાટ થઈ ગયો હતો. તેમના વિવાદાસ્પદ નિવેદનથી સમીટમાં હાજર મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના નેતાઓ પણ ગૂંચવાઈ ગયા હતા.
2/6
 અમદાવાદઃ શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ થયો હતો. આ સમિટના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણ સમાજના આગેવાનો અને સાધુ-સંતો તથા મહંતોએ હાજરી આપી હતી.
અમદાવાદઃ શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ થયો હતો. આ સમિટના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણ સમાજના આગેવાનો અને સાધુ-સંતો તથા મહંતોએ હાજરી આપી હતી.
3/6
રૂપાણીએ આ સમિટમાં પોતાના પ્રવચનમાં ભાજપ સમાજમાં ભાગ પાડવાના બદલે સત્તા જવા દેવાનું પસંદ કરશે તેવું કહ્યું હતું. ત્રિવેદીએ આ નિવેદન કરીને તેમની જ વાતનો છેદ ઉડાવી દીધો તેથી રૂપાણી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે જ્ઞાનના આધારે સમાજના ભાગલા પાડતું નિવેદન કર્યું તેના કારણે ભાજપના નેતાઓ પણ નારાજ છે.
રૂપાણીએ આ સમિટમાં પોતાના પ્રવચનમાં ભાજપ સમાજમાં ભાગ પાડવાના બદલે સત્તા જવા દેવાનું પસંદ કરશે તેવું કહ્યું હતું. ત્રિવેદીએ આ નિવેદન કરીને તેમની જ વાતનો છેદ ઉડાવી દીધો તેથી રૂપાણી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે જ્ઞાનના આધારે સમાજના ભાગલા પાડતું નિવેદન કર્યું તેના કારણે ભાજપના નેતાઓ પણ નારાજ છે.
4/6
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
5/6
આ સમિટને સંબોધન કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ ડૉ.બાબા સાહેબ આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે જ્ઞાની છે તે બ્રાહ્મણ છે અને જે શક્તિશાળી છે તે ક્ષત્રિય છે. ત્રિવેદીએ કરેલા આ નિવેદનને પગલે બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ સમિટને સંબોધન કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ ડૉ.બાબા સાહેબ આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે જ્ઞાની છે તે બ્રાહ્મણ છે અને જે શક્તિશાળી છે તે ક્ષત્રિય છે. ત્રિવેદીએ કરેલા આ નિવેદનને પગલે બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
6/6
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
FIFA World Cup 2026: લિયોનલ મેસ્સીના મેજિકથી ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીના, ઇજિપ્તને હરાવ્યું
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Embed widget