શોધખોળ કરો

ભાજપના ક્યા નેતાએ મોદી-આંબેડકરને ગણાવ્યા બ્રાહ્મણ ? રૂપાણી પણ આ વાત સાંભળી કેમ થઈ ગયા સ્તબ્ધ ?

1/6
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદનથી બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્રિવેદીના નિવેદનને પગલે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં જ ગણગણાટ થઈ ગયો હતો. તેમના વિવાદાસ્પદ નિવેદનથી સમીટમાં હાજર મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના નેતાઓ પણ ગૂંચવાઈ ગયા હતા.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવેદનથી બ્રહ્મ સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્રિવેદીના નિવેદનને પગલે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટમાં જ ગણગણાટ થઈ ગયો હતો. તેમના વિવાદાસ્પદ નિવેદનથી સમીટમાં હાજર મુખ્યમંત્રી રૂપાણી સહિત ભાજપના નેતાઓ પણ ગૂંચવાઈ ગયા હતા.
2/6
 અમદાવાદઃ શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ થયો હતો. આ સમિટના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણ સમાજના આગેવાનો અને સાધુ-સંતો તથા મહંતોએ હાજરી આપી હતી.
અમદાવાદઃ શનિવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ' નો પ્રારંભ થયો હતો. આ સમિટના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત બ્રાહ્મણ સમાજના આગેવાનો અને સાધુ-સંતો તથા મહંતોએ હાજરી આપી હતી.
3/6
રૂપાણીએ આ સમિટમાં પોતાના પ્રવચનમાં ભાજપ સમાજમાં ભાગ પાડવાના બદલે સત્તા જવા દેવાનું પસંદ કરશે તેવું કહ્યું હતું. ત્રિવેદીએ આ નિવેદન કરીને તેમની જ વાતનો છેદ ઉડાવી દીધો તેથી રૂપાણી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે જ્ઞાનના આધારે સમાજના ભાગલા પાડતું નિવેદન કર્યું તેના કારણે ભાજપના નેતાઓ પણ નારાજ છે.
રૂપાણીએ આ સમિટમાં પોતાના પ્રવચનમાં ભાજપ સમાજમાં ભાગ પાડવાના બદલે સત્તા જવા દેવાનું પસંદ કરશે તેવું કહ્યું હતું. ત્રિવેદીએ આ નિવેદન કરીને તેમની જ વાતનો છેદ ઉડાવી દીધો તેથી રૂપાણી પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે જ્ઞાનના આધારે સમાજના ભાગલા પાડતું નિવેદન કર્યું તેના કારણે ભાજપના નેતાઓ પણ નારાજ છે.
4/6
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
5/6
આ સમિટને સંબોધન કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ ડૉ.બાબા સાહેબ આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે જ્ઞાની છે તે બ્રાહ્મણ છે અને જે શક્તિશાળી છે તે ક્ષત્રિય છે. ત્રિવેદીએ કરેલા આ નિવેદનને પગલે બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ સમિટને સંબોધન કરતા રાજેન્દ્ર ત્રિવેદીએ ડૉ.બાબા સાહેબ આંબેડકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે જ્ઞાની છે તે બ્રાહ્મણ છે અને જે શક્તિશાળી છે તે ક્ષત્રિય છે. ત્રિવેદીએ કરેલા આ નિવેદનને પગલે બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
6/6
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ છું અને મને તેનો ગર્વ છે. ક્ષત્રિય એટલે કોઈ જ્ઞાતિ નહીં, પણ શક્તિશાળી હોય તે જ ક્ષત્રિયછે. અત્યાચારથી બચવા ક્ષત્રિયોએ શાસ્ત્ર અને શસ્ત્ર સાથે રાખ્યા હતા. પછી તેમણે એવું નિવેદન કર્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત

વિડિઓઝ

Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget