શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જસદણ પરિણામઃ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના ગામમાંથી મળ્યા સૌથી ઓછા મત, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23120525/As-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા શરૂઆતી રાઉન્ડથી પાછળ રહ્યાં જ્યારે કુંવરજીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી. ચોંકવનારી વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના જ ગામમાંથી ઓછા મળ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23120525/As-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા શરૂઆતી રાઉન્ડથી પાછળ રહ્યાં જ્યારે કુંવરજીએ શરૂઆતથી જ લીડ બનાવી રાખી હતી. ચોંકવનારી વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને તેમના જ ગામમાંથી ઓછા મળ્યા છે.
2/4
![જસદણઃ જસદણ-વિછીંયા વિધાનસભા માટે હાલમાં મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા બન્ને સામ સામે મેદાને છે. મતગણતરી દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23120521/As-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જસદણઃ જસદણ-વિછીંયા વિધાનસભા માટે હાલમાં મતગણતરી ચાલી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા બન્ને સામ સામે મેદાને છે. મતગણતરી દરમિયાન એક ચોંકાવનારી વાત સામે આવી છે.
3/4
![માહિતી પ્રમાણે, કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના જ ગામ આસલપુરે સાથ આપ્યો નહીં. આસલપુર ગામમાંથી નાકિયાને 514 મત મળ્યા છે જ્યારે બાવળિયાને 764 મત મળ્યા છે. આથી ગામમાં જ નાકિયાનું વર્ચસ્વ ન હોય તેવું સાબિત થઇ રહ્યું છે. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23120515/As-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
માહિતી પ્રમાણે, કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને પોતાના જ ગામ આસલપુરે સાથ આપ્યો નહીં. આસલપુર ગામમાંથી નાકિયાને 514 મત મળ્યા છે જ્યારે બાવળિયાને 764 મત મળ્યા છે. આથી ગામમાં જ નાકિયાનું વર્ચસ્વ ન હોય તેવું સાબિત થઇ રહ્યું છે. આસલપુરમાંથી બાવળિયાને નાકિયા કરતા 250 મત વધારે મળ્યા છે.
4/4
![ઉલ્લેખનીય છે કે, જસદણ-વિછીંયા વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપી ઉમેદવાર કુંવરજી બાવળિયાની 19 હજારથી પણ વધુ મતોથી જીત થઇ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/23120508/As-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, જસદણ-વિછીંયા વિધાનસભાની પેટાચૂંટણીમાં બીજેપી ઉમેદવાર કુંવરજી બાવળિયાની 19 હજારથી પણ વધુ મતોથી જીત થઇ છે.
Published at : 23 Dec 2018 12:05 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)