શોધખોળ કરો
અમદાવાદ: અશોક ગેહલોતે ભરતસિંહને ક્યા મુદ્દે ખખડાવ્યા? ભરતસિંહે શું કરવું પડ્યું?
1/6

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કર્યો પણ સત્તા સુધી પહોંચવામાં થોડો પનો ટૂંકો પડ્યો હતો. પક્ષવિરોધીઓને કારણે કોંગ્રેસથી સતત છઠ્ઠીવાર સત્તાથી વિખૂટી રહી હતી. કોંગ્રેસ સત્તા પર ન આવતાં અંદરો-અંદર પણ આક્ષેપો થયા હતાં.
2/6

10થી વધુ નેતા-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢવા નક્કી કરાયું છે. રાહુલ ગાંધીએ પણ પક્ષવિરોધી સામે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ મંગાવતા ગુજરાત કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા છે. પક્ષમાંથી હાંકી કાઢવા માટેના નામ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે જોકે હજુ સુધી કોઈનું નામ જાહેરમાં આવ્યું નથી.
Published at : 05 Mar 2018 09:58 AM (IST)
View More























