શોધખોળ કરો
વિપક્ષના નેતાપદ માટે કોંગ્રેસમાં ત્રિપાંખિયો જંગઃ કોણે શું કર્યો દાવો? જાણો વિગત
1/5

અમરેલીમાંથી ચૂંટાયેલા પરેશ ધાનણી યુવા પાટીદાર નેતા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં કોંગ્રેસને 54માંથી 30 બેઠકો મળી તેમાં પરેશ ધાનાણીનું યોગદાન મહત્વનું છે. અમરેલી જિલ્લાની તમામ બેઠકો કોંગ્રેસે જીતી છે અને કોંગ્રેસની આ સફળતાનો યશ ધાનાણીને અપાય છે તેથી તે પ્રબળ દાવેદાર છે.
2/5

આ મામલે કુંવરજી બાવળિયાએ પોતાનો દાવો કરતાં કહ્યું કે, સિનિયોરિટીને જોતાં પોતે આ પદ માટે પ્રબળ દાવેદાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દે હાઈકમાન્ડ જે નિર્ણય લેશે તે માન્ય રહેશે. કુંવરજીભાઇ ચાર ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ સાંસદ રહ્યાં છે.
Published at : 04 Jan 2018 11:23 AM (IST)
View More























