શોધખોળ કરો

નોટબંધીના વિરોધમાં આજથી કોંગ્રેસના ઠેર-ઠેર કાર્યક્રમો શરૂ, તંત્ર સાબદું

1/4
કોંગ્રેસના આ એલાનના સંદર્ભે તંત્ર પણ સતર્ક થઇ ગયું છે અને એસટી બસ મથકો, રેલવે સ્ટેશનો તથા ધોરી માર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ થઇ રહી હોવાનું સૂત્રો જણાવે છે.
કોંગ્રેસના આ એલાનના સંદર્ભે તંત્ર પણ સતર્ક થઇ ગયું છે અને એસટી બસ મથકો, રેલવે સ્ટેશનો તથા ધોરી માર્ગો પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ થઇ રહી હોવાનું સૂત્રો જણાવે છે.
2/4
કોંગ્રેસ સહિત વિપક્ષો દ્વારા ૨૮મીના અપાયેલા ભારત બંધના એલાનની પૂર્વે ગુજરાત કોંગ્રેસ દ્વારા આગળના ત્રણ દિવસો માટે પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. કોંગ્રેસ દ્વારા ૨૫મીએ રેલવે બસ રોકો આંદોલનની જાહેરાત કરાઈ છે, ૨૬મીએ બાઈક રેલી તથા ૨૭મીએ ધારાસભ્યો, સાંસદોને ઘેરાવ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગઇકાલે પણ શહેરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં શાકભાજી રસ્તે ફેંકાયા હતા અને નોટબંધીનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ દેખાવો દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
કોંગ્રેસ સહિત વિપક્ષો દ્વારા ૨૮મીના અપાયેલા ભારત બંધના એલાનની પૂર્વે ગુજરાત કોંગ્રેસ દ્વારા આગળના ત્રણ દિવસો માટે પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. કોંગ્રેસ દ્વારા ૨૫મીએ રેલવે બસ રોકો આંદોલનની જાહેરાત કરાઈ છે, ૨૬મીએ બાઈક રેલી તથા ૨૭મીએ ધારાસભ્યો, સાંસદોને ઘેરાવ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગઇકાલે પણ શહેરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું જેમાં શાકભાજી રસ્તે ફેંકાયા હતા અને નોટબંધીનો ઉગ્ર વિરોધ કરાયો હતો. આ દેખાવો દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર દૃશ્યો પણ જોવા મળ્યા હતા.
3/4
ગુરુવારે સવારે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટક કરી લીધી હોવાના અહેવાલો છે. આવતીકાલે ૨૫મીને શુક્રવારે રેલવે બસ રોકો આંદોલનની જાહેરાત થઇ ગઇ છે. કાર્યક્રમો નક્કી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે ખાસ તાકીદની બેઠક બોલાવાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અન્ય અગ્રણી હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો સહિત ધારાસભ્યો, સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નોટબંધીના વિરોધમાં સરકારને ઘેરવા રણનીતિ ઘડાઈ હતી.
ગુરુવારે સવારે વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટક કરી લીધી હોવાના અહેવાલો છે. આવતીકાલે ૨૫મીને શુક્રવારે રેલવે બસ રોકો આંદોલનની જાહેરાત થઇ ગઇ છે. કાર્યક્રમો નક્કી કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગઇકાલે ખાસ તાકીદની બેઠક બોલાવાઈ હતી જેમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત અન્ય અગ્રણી હોદ્દેદારો, જિલ્લા હોદ્દેદારો સહિત ધારાસભ્યો, સાંસદો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં નોટબંધીના વિરોધમાં સરકારને ઘેરવા રણનીતિ ઘડાઈ હતી.
4/4
અમદાવાદ: કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાજ્યવ્યાપી રેલ-બસ રોકો આંદોલનને કારણે કારણે સ્થિતિ વણસી જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા પણ પગલાં લેવાયા છે. દેશભરમાં વિરોધ પક્ષોએ ૨૮મીએ ભારતબંધનું એલાન પણ આપ્યું છે. કોંગ્રેસના કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલશે. આજે વિવિધ જિલ્લા મથકો અને મોટા શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરાયો હતો.
અમદાવાદ: કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાજ્યવ્યાપી રેલ-બસ રોકો આંદોલનને કારણે કારણે સ્થિતિ વણસી જાય તેવા સંકેત દેખાઈ રહ્યા છે. જેને લઈને તંત્ર દ્વારા પણ પગલાં લેવાયા છે. દેશભરમાં વિરોધ પક્ષોએ ૨૮મીએ ભારતબંધનું એલાન પણ આપ્યું છે. કોંગ્રેસના કાર્યક્રમ એક સપ્તાહ સુધી ચાલશે. આજે વિવિધ જિલ્લા મથકો અને મોટા શહેરોમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનો કરાયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget