શોધખોળ કરો
સુરેન્દ્રનગર-કચ્છમાં ભૂકંપના સાત આંચકા અનુભવાયા, જાણો કેટલી તિવ્રતાના આવ્યા આંચકા?
1/3

ઘણા લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. બીજી તરફ ઉનામાં જોરદાર ધડાકાના અવાજ આવતા લોકો બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજીપત્રમાં ધરતીકંપની કોઇ નોંધ થઇ ન હોવાની માહિતી ઉનાના મામલતદાર સોલંકીએ માહિતી આપી હતી.
2/3

જ્યારે ગઇકાલે બપોરેના ૧૨:૪૪ વાગ્યે સુરેન્દ્રનગરમાં ૧.૮ની તિવ્રતાનો , બપોરે ૨ વાગ્યે ૧.૬ની તિવ્રતાનો અને સાંજે ૪:૫૪ વાગ્યે સુરેન્દ્રનગર પાસે કેન્દ્ર બિન્દુ ધરાવતા ૧.૫ની તિવ્રતાનો અનુભવ થયો હતો. જ્યારે ગઇકાલે રાત્રીના ૧૨:૧૬ વાગ્યે કચ્છના દુધઇમા ૧.૬ની તિવ્રતાનો અને આજે મંગળવારે વહેલી સવારના ૬:૨૪ વાગ્યે ૧.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Published at : 03 Jan 2017 04:22 PM (IST)
View More























