શોધખોળ કરો

સુરેન્દ્રનગર-કચ્છમાં ભૂકંપના સાત આંચકા અનુભવાયા, જાણો કેટલી તિવ્રતાના આવ્યા આંચકા?

1/3
ઘણા લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. બીજી તરફ ઉનામાં જોરદાર ધડાકાના અવાજ આવતા લોકો બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજીપત્રમાં ધરતીકંપની કોઇ નોંધ થઇ ન હોવાની માહિતી ઉનાના મામલતદાર સોલંકીએ માહિતી આપી હતી.
ઘણા લાંબા સમય બાદ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકોમાં ભય ફેલાયો હતો. બીજી તરફ ઉનામાં જોરદાર ધડાકાના અવાજ આવતા લોકો બહાર દોડી આવ્યા હતા. સીસ્મોલોજીપત્રમાં ધરતીકંપની કોઇ નોંધ થઇ ન હોવાની માહિતી ઉનાના મામલતદાર સોલંકીએ માહિતી આપી હતી.
2/3
જ્યારે ગઇકાલે બપોરેના ૧૨:૪૪ વાગ્યે સુરેન્દ્રનગરમાં ૧.૮ની તિવ્રતાનો , બપોરે ૨ વાગ્યે ૧.૬ની તિવ્રતાનો અને સાંજે ૪:૫૪ વાગ્યે સુરેન્દ્રનગર પાસે કેન્દ્ર બિન્દુ ધરાવતા ૧.૫ની તિવ્રતાનો અનુભવ થયો હતો. જ્યારે ગઇકાલે રાત્રીના ૧૨:૧૬ વાગ્યે કચ્છના દુધઇમા ૧.૬ની તિવ્રતાનો અને આજે મંગળવારે વહેલી સવારના ૬:૨૪ વાગ્યે ૧.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
જ્યારે ગઇકાલે બપોરેના ૧૨:૪૪ વાગ્યે સુરેન્દ્રનગરમાં ૧.૮ની તિવ્રતાનો , બપોરે ૨ વાગ્યે ૧.૬ની તિવ્રતાનો અને સાંજે ૪:૫૪ વાગ્યે સુરેન્દ્રનગર પાસે કેન્દ્ર બિન્દુ ધરાવતા ૧.૫ની તિવ્રતાનો અનુભવ થયો હતો. જ્યારે ગઇકાલે રાત્રીના ૧૨:૧૬ વાગ્યે કચ્છના દુધઇમા ૧.૬ની તિવ્રતાનો અને આજે મંગળવારે વહેલી સવારના ૬:૨૪ વાગ્યે ૧.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
3/3
રાજકોટ: સોમવારે બપોરથી આજે વહેલી સવાર સુધીમા સુરેન્દ્રનગર અને કચ્છમા ભૂંકપના ૭ આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. ગાંધીનગર ખાતે આવેલા સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલ મુજબ કાલે સવારે ૧૦:૪૭ વાગ્યે કચ્છના દુધઇમાં ૨.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જ્યારે બપોરના ૧૨:૦૬ વાગ્યે રાપર નજીક ૨.૩ની તિવ્રતાનો ધરતીકંપનો અનુભવ થયો હતો.
રાજકોટ: સોમવારે બપોરથી આજે વહેલી સવાર સુધીમા સુરેન્દ્રનગર અને કચ્છમા ભૂંકપના ૭ આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે. ગાંધીનગર ખાતે આવેલા સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલ મુજબ કાલે સવારે ૧૦:૪૭ વાગ્યે કચ્છના દુધઇમાં ૨.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જ્યારે બપોરના ૧૨:૦૬ વાગ્યે રાપર નજીક ૨.૩ની તિવ્રતાનો ધરતીકંપનો અનુભવ થયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ! બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, 30 જુલાઈથી ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Embed widget