શોધખોળ કરો

શંકરસિંહ વાઘેલાને NCPમાં જોડાતાં જ કયો મોટો હોદ્દો આપવામાં આવ્યો, જાણો વિગત

1/4
તેમણે એમ પણ કહ્યું કે, દેશની વર્તમાન સ્થિતિમાં નોન બીજેપી પાર્ટીઓ સાથે કેવી રીતે મળીને કામ થઈ શકે એનો અમારો પ્રયાસ છે. અમે નોન બીજેપી લીડર્સ કોલકાતામાં ભેગા થયા, એક વિકલ્પ તરીકે અમે વાત અને ચર્ચા કરી હતી. નેશનલ લેવલ પર એક વિકલ્પ આપવાની જવાબદારી અમને લાગે છે. દરેક રાજ્યની સ્થિતિ અલગ છે, જેમ કે તામિલનાડુમાં ડીએમકેને અમે સપોર્ટ આપીશું. UPમાં માયાવતી અને અખિલેશને સપોર્ટ કરીશું.
તેમણે એમ પણ કહ્યું કે, દેશની વર્તમાન સ્થિતિમાં નોન બીજેપી પાર્ટીઓ સાથે કેવી રીતે મળીને કામ થઈ શકે એનો અમારો પ્રયાસ છે. અમે નોન બીજેપી લીડર્સ કોલકાતામાં ભેગા થયા, એક વિકલ્પ તરીકે અમે વાત અને ચર્ચા કરી હતી. નેશનલ લેવલ પર એક વિકલ્પ આપવાની જવાબદારી અમને લાગે છે. દરેક રાજ્યની સ્થિતિ અલગ છે, જેમ કે તામિલનાડુમાં ડીએમકેને અમે સપોર્ટ આપીશું. UPમાં માયાવતી અને અખિલેશને સપોર્ટ કરીશું.
2/4
શરદ પવારે શંકરસિંહના એનસીપીમાં સામેલ થવા અંગે કહ્યું કે, મને ખુશી છે કે બોસ્કી અને તેના સાથીઓ સંગઠન માટે મહેનત કરે છે. શંકરસિંહના આવવાથી અમારા કાર્યકર્તાઓનો હોંસલો વધશે. વાઘેલા પાસેથી ગુજરાતમાં તો માર્ગદર્શન મેળવીશું જ પણ રાષ્ટ્રીય સ્તર પર પણ એમનો લાભ લઈશું. અને તેમણે પણ આ માટે તૈયારી બતાવી છે.
શરદ પવારે શંકરસિંહના એનસીપીમાં સામેલ થવા અંગે કહ્યું કે, મને ખુશી છે કે બોસ્કી અને તેના સાથીઓ સંગઠન માટે મહેનત કરે છે. શંકરસિંહના આવવાથી અમારા કાર્યકર્તાઓનો હોંસલો વધશે. વાઘેલા પાસેથી ગુજરાતમાં તો માર્ગદર્શન મેળવીશું જ પણ રાષ્ટ્રીય સ્તર પર પણ એમનો લાભ લઈશું. અને તેમણે પણ આ માટે તૈયારી બતાવી છે.
3/4
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનો પંજો છોડી જનવિકલ્પ મોર્ચો નામની રાજકીય પાર્ટી બનાવનારા શંકરસિંહ વાઘેલા આજે વિધિવત રીતે એનસીપીમાં સામેલ થયા હતા. એનસીપીના શરદ પવાર, પ્રફુલ પટેલ અને જયંત બોસ્કીની હાજરીમાં બાપુએ એનસીપીનો ખેસ ધારણ કર્યો હતો. બાપુ એનસીપીમાં સામેલ થતાં જ તેમને નેશનલ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.
ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસનો પંજો છોડી જનવિકલ્પ મોર્ચો નામની રાજકીય પાર્ટી બનાવનારા શંકરસિંહ વાઘેલા આજે વિધિવત રીતે એનસીપીમાં સામેલ થયા હતા. એનસીપીના શરદ પવાર, પ્રફુલ પટેલ અને જયંત બોસ્કીની હાજરીમાં બાપુએ એનસીપીનો ખેસ ધારણ કર્યો હતો. બાપુ એનસીપીમાં સામેલ થતાં જ તેમને નેશનલ જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા.
4/4
નોન બીજેપી પાર્ટી સાથે મળી કામ કરીશું. ગુજરાતમાં સંગઠનની જવાબદારી અમારા સાથીઓ નિભાવી રહ્યા છે. એમના સહયોગમાં શંકરસિંહ જેવા વરિષ્ઠ નેતા અમારી સાથે છે. તેના કારણે કાર્યકર્તાઓનો જુસ્સો વધશે. ફક્ત રાજ્યમાં નહીં અન્ય રાજ્યોમાં પણ ફરક પડશે.
નોન બીજેપી પાર્ટી સાથે મળી કામ કરીશું. ગુજરાતમાં સંગઠનની જવાબદારી અમારા સાથીઓ નિભાવી રહ્યા છે. એમના સહયોગમાં શંકરસિંહ જેવા વરિષ્ઠ નેતા અમારી સાથે છે. તેના કારણે કાર્યકર્તાઓનો જુસ્સો વધશે. ફક્ત રાજ્યમાં નહીં અન્ય રાજ્યોમાં પણ ફરક પડશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક મેઘતાંડવનું એલર્ટ: 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મપાઈ ગયુ 'પાણી'
Hun To Bolish : હું તો બોલીશ : આગનું રહસ્ય શું ?
Gir Somnath Flood: ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા વરસાદથી જનજીવન થયું પ્રભાવિત.
Amreli Rain: MLA હીરા સોલંકી આવ્યા એક્શનમાં , ગોઠણડુબ પાણીમાં ઉતરી અસરગ્રસ્તોની કરી મદદ
Junagadh Rain: ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાન: દેશના 15 રાજ્યોમાં આગામી 10 કલાકમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMD નું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં મોટો ખુલાસો: આરોપી અવિનાશે ગર્લફ્રેન્ડને લાખો રૂપિયા આપ્યા
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Tilak Varma Record: નાની ઉંમરે તિલક વર્માએ રચ્યો ઇતિહાસ, કોહલી-રોહિતને પાછળ છોડી બનાવ્યો રેકોર્ડ
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં રવિવારની સાંજે વીજળીના કડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક વિસ્તારો પાણી-પાણી
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
IND vs ENG: ભારત-ઇંગ્લેન્ડ ત્રીજી T20I ના સમયમાં ફેરફાર, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
‘મેચ ત્યાં જ પૂરી થઈ ગઈ હતી...’ આકાશ ચોપરાએ જણાવ્યો ભારતની હારનો અસલી ટર્નિંગ પોઇન્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
Embed widget