શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલાને NCPમાં જોડાતાં જ કયો મોટો હોદ્દો આપવામાં આવ્યો, જાણો વિગત
1/4

તેમણે એમ પણ કહ્યું કે, દેશની વર્તમાન સ્થિતિમાં નોન બીજેપી પાર્ટીઓ સાથે કેવી રીતે મળીને કામ થઈ શકે એનો અમારો પ્રયાસ છે. અમે નોન બીજેપી લીડર્સ કોલકાતામાં ભેગા થયા, એક વિકલ્પ તરીકે અમે વાત અને ચર્ચા કરી હતી. નેશનલ લેવલ પર એક વિકલ્પ આપવાની જવાબદારી અમને લાગે છે. દરેક રાજ્યની સ્થિતિ અલગ છે, જેમ કે તામિલનાડુમાં ડીએમકેને અમે સપોર્ટ આપીશું. UPમાં માયાવતી અને અખિલેશને સપોર્ટ કરીશું.
2/4

શરદ પવારે શંકરસિંહના એનસીપીમાં સામેલ થવા અંગે કહ્યું કે, મને ખુશી છે કે બોસ્કી અને તેના સાથીઓ સંગઠન માટે મહેનત કરે છે. શંકરસિંહના આવવાથી અમારા કાર્યકર્તાઓનો હોંસલો વધશે. વાઘેલા પાસેથી ગુજરાતમાં તો માર્ગદર્શન મેળવીશું જ પણ રાષ્ટ્રીય સ્તર પર પણ એમનો લાભ લઈશું. અને તેમણે પણ આ માટે તૈયારી બતાવી છે.
Published at : 29 Jan 2019 03:54 PM (IST)
View More




















