શોધખોળ કરો

વાજપેયીજીના અસ્થિનું મંગળવારે ગુજરાતની કઈ છ નદીમાં કરાશે વિસર્જન, જાણો વિગત

1/5
ગુજરાતની નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતો, મ્યુનિ.કોર્પોરેશન, સરકારી બોર્ડ નિગમો, વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ અટલજીના અવસાન અંગેનો શોક પ્રસ્તાવ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ શોક પ્રસ્તાવ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટસ પર ઈમેલથી મોકલી આપવા જણાવી દેવાયું છે.
ગુજરાતની નગરપાલિકા, જીલ્લા અને તાલુકા પંચાયતો, મ્યુનિ.કોર્પોરેશન, સરકારી બોર્ડ નિગમો, વિવિધ સહકારી સંસ્થાઓમાં પણ અટલજીના અવસાન અંગેનો શોક પ્રસ્તાવ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ શોક પ્રસ્તાવ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટસ પર ઈમેલથી મોકલી આપવા જણાવી દેવાયું છે.
2/5
27મીએ સિદ્ધપુરમાં સરસ્વતી અને ભરૂચમાં નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત 25થી 30 ઓગષ્ટ સુધી મહાનગરો ઉપરાંત જીલ્લા મથકોએ પ્રાર્થના સભા આયોજિત કરવામાં પણ આવી છે.
27મીએ સિદ્ધપુરમાં સરસ્વતી અને ભરૂચમાં નર્મદા નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવશે. આ ઉપરાંત 25થી 30 ઓગષ્ટ સુધી મહાનગરો ઉપરાંત જીલ્લા મથકોએ પ્રાર્થના સભા આયોજિત કરવામાં પણ આવી છે.
3/5
અસ્થિ વિસર્જન માટે પણ ખાસ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. 21મીએ અમદાવાદમાં સાબરમતી અને સુરતમાં તાપીમાં અસ્થિ વિસર્જન કરાશે જ્યારે 25મીએ સોમનાથ સ્થિત ત્રિવેણી સંગમ અને વડોદરામાં મહીમાં અસ્થિ વિસર્જન કરવા નક્કી કરવામાં આવ્યું છે.
અસ્થિ વિસર્જન માટે પણ ખાસ રૂટ તૈયાર કરવામાં આવ્યો છે. 21મીએ અમદાવાદમાં સાબરમતી અને સુરતમાં તાપીમાં અસ્થિ વિસર્જન કરાશે જ્યારે 25મીએ સોમનાથ સ્થિત ત્રિવેણી સંગમ અને વડોદરામાં મહીમાં અસ્થિ વિસર્જન કરવા નક્કી કરવામાં આવ્યું છે.
4/5
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 22 ઓગષ્ટે સર્વદલિય સાર્વજનિક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4થી 6 દરમિયાન પ્રાર્થનાસભા યોજાશે. આ ઉપરાંત 21મીએ બપોરે 3 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર અટલજીના અસ્થિકુંભ પહોંચશે.
ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 22 ઓગષ્ટે સર્વદલિય સાર્વજનિક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4થી 6 દરમિયાન પ્રાર્થનાસભા યોજાશે. આ ઉપરાંત 21મીએ બપોરે 3 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર અટલજીના અસ્થિકુંભ પહોંચશે.
5/5
અમદાવાદ: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિકળશ 21મી ઓગષ્ટે ગુજરાત આવી પહોંચશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઈને અમદાવાદ આવશે તે વખતે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 16મી ઓગષ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું.
અમદાવાદ: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિકળશ 21મી ઓગષ્ટે ગુજરાત આવી પહોંચશે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઈને અમદાવાદ આવશે તે વખતે અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 16મી ઓગષ્ટે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20માં તૂટ્યા આ મોટા રેકોર્ડ, હાર્દિક-બુમરાહે રચ્યો ઈતિહાસ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
મોબાઈલ એપ અને વેબ પોર્ટલ મારફતે ડેટા કલેક્શન, 2027ની વસ્તી ગણતરી હશે સંપૂર્ણપણે ડિજિટલ
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
ટ્રમ્પ સરકારે 85,000 વીઝા કર્યા રદ, વિદ્યાર્થીઓને થઈ અસર, જાણો શું છે સૌથી મોટું કારણ?
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
SIR પ્રક્રિયા દરમિયાન BLOને મળનારી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં: સુપ્રીમ કોર્ટ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
Kentucky State University shooting: અમેરિકાની યુનિવર્સિટીમાં ફાયરિંગ, એકનું મોત, સંદિગ્ધની ધરપકડ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
આ દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ નહી કરી શકે, એકાઉન્ટ બ્લોક કરવા આદેશ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
Embed widget