શોધખોળ કરો
વિપક્ષના નેતા પરેશ ધાનાણીના અમરેલી જિલ્લામાં જ ક્યા કોળી નેતાએ કઈ રીતે વાઢ્યું કોંગ્રેસનું નાક? જાણો વિગત
1/11

આ કપાયેલા એ 2 સભ્યો હજુ ય ભાજપની તરફેણમાં રહે છે કે નારાજગીથી નિષ્ક્રિય રહે છે તેના પર ભાજપની જીતનો આધાર છે. દરમિયાન, અંબરિશ ડેર તેમજ પરેશ ધાનાણી પણ જાફરાબાદમાં કપાયેલું નાક રાજુલામાં સાચવી લેવા એડીચોટીનું જોર અજમાવી રહ્યા છે.
2/11

એન્ટી ઈન્કમબન્સી ખાળવા ભાજપે પાલિકાના વર્તમાન પ્રમુખ સંજંયભાઈ ધાખડા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડાને ટિકિટ આપવાનું ટાળ્યું છે. શહેર વિસ્તારમાં ધાખડા પરિવારનો પ્રભાવ જોતાં ભાજપને આ જુગાર ભારે પણ પડી શકે છે. આમ ભાજપે 2 સભ્યોની ટિકિટ કાપી છે.
Published at : 04 Feb 2018 11:10 AM (IST)
View More























