શોધખોળ કરો

પિત્ઝા, બર્ગર સહિતના જંક ફૂડ પર ગુજરાતમાં પણ લાગશે 14.50 ટકા ફેટ ટેક્સ

1/6
ગુજરાત સરકાર ‘ફેટ ટેક્સ’ કઈ રીતે લાદવો તે અંગે જુદા જુદા વિકલ્પો અંગે વિચારી રહી છે. આ ટેક્સને લઈને ઘણી શક્યતાઓ જોવાઈ રહી છે. કેન્દ્ર સરકાર આગામી નાણંકીય વર્ષથી એટલે કે 1 એપ્રિલ 2017થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો અમલ કરવા વિચારી રહી છે.
ગુજરાત સરકાર ‘ફેટ ટેક્સ’ કઈ રીતે લાદવો તે અંગે જુદા જુદા વિકલ્પો અંગે વિચારી રહી છે. આ ટેક્સને લઈને ઘણી શક્યતાઓ જોવાઈ રહી છે. કેન્દ્ર સરકાર આગામી નાણંકીય વર્ષથી એટલે કે 1 એપ્રિલ 2017થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નો અમલ કરવા વિચારી રહી છે.
2/6
જીએસટી હાલમાં અમલી વેલ્યુ એડેડ ટેક્સથી તદ્દન અલગ હશે. તેના કારણે સરકારે આવતા વર્ષથી ફેટ ટેક્સ લાગુ કરવો હોય તો તે માટેનું માળખું તૈયાર કરવા માટે જુદા જુદા વિકલ્પો પર વિચારણા કરવી જરૂરી છે. રાજ્ય નાણાં વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડેન્માર્ક અને હંગેરી જેવાં ઘણાં યુરોપિયન દેશોમાં ફેટ ટેક્સ ઉઘરાવવામાં આવે છે.
જીએસટી હાલમાં અમલી વેલ્યુ એડેડ ટેક્સથી તદ્દન અલગ હશે. તેના કારણે સરકારે આવતા વર્ષથી ફેટ ટેક્સ લાગુ કરવો હોય તો તે માટેનું માળખું તૈયાર કરવા માટે જુદા જુદા વિકલ્પો પર વિચારણા કરવી જરૂરી છે. રાજ્ય નાણાં વિભાગનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડેન્માર્ક અને હંગેરી જેવાં ઘણાં યુરોપિયન દેશોમાં ફેટ ટેક્સ ઉઘરાવવામાં આવે છે.
3/6
ગાંધીનગર: કેરળ સરકારે તાજેતરમાં પિત્ઝા, બર્ગર તથા અન્ય જંક ફૂડ પર 14.50 ટકા ‘ફેટ ટેક્સ’ લાદ્યો તેની ભારે ચર્ચા થઈ હતી. હવે ગુજરાત સરકાર પણ કેરળ સરકારની જેમ રેસ્ટોરંટ ચેઈન્સમાં મળતા પિત્ઝા, બર્ગર તથા અન્ય જંકફુડ પર 14.5% ‘ફેટ ટેક્સ’ લાદવાનું વિચારી રહી છે. આ ‘ફેટ ટેક્સ’ દ્વારા ઉભી થનારી આવકનો ઉપયોગ સરકાર આરોગ્યને લગતી સેવાઓ આપવા કરશે.
ગાંધીનગર: કેરળ સરકારે તાજેતરમાં પિત્ઝા, બર્ગર તથા અન્ય જંક ફૂડ પર 14.50 ટકા ‘ફેટ ટેક્સ’ લાદ્યો તેની ભારે ચર્ચા થઈ હતી. હવે ગુજરાત સરકાર પણ કેરળ સરકારની જેમ રેસ્ટોરંટ ચેઈન્સમાં મળતા પિત્ઝા, બર્ગર તથા અન્ય જંકફુડ પર 14.5% ‘ફેટ ટેક્સ’ લાદવાનું વિચારી રહી છે. આ ‘ફેટ ટેક્સ’ દ્વારા ઉભી થનારી આવકનો ઉપયોગ સરકાર આરોગ્યને લગતી સેવાઓ આપવા કરશે.
4/6
લોકો આરોગ્ય માટે નુકસાનકારક એવાં જંક ફૂડ ખાતાં અટકે અને સાથે સાથે હેલ્થકેર માટે નાણાં એકઠાં કરી શકાય તે ઉદ્દેશથી આ ટેક્સ લદાયો છે. આ જ કારણથી રાજ્યમાં ફેટ ટેક્સ ઉઘરાવવાનું સરકાર વિચારી રહી છે. ફેટ ટેક્સથી લોકો જંકફૂડની આડઅસરો વિશે પણ માહિતગાર થશે.
લોકો આરોગ્ય માટે નુકસાનકારક એવાં જંક ફૂડ ખાતાં અટકે અને સાથે સાથે હેલ્થકેર માટે નાણાં એકઠાં કરી શકાય તે ઉદ્દેશથી આ ટેક્સ લદાયો છે. આ જ કારણથી રાજ્યમાં ફેટ ટેક્સ ઉઘરાવવાનું સરકાર વિચારી રહી છે. ફેટ ટેક્સથી લોકો જંકફૂડની આડઅસરો વિશે પણ માહિતગાર થશે.
5/6
હાલ સરકાર કેરળનાં આ ટેક્સ મોડેલનો અભ્યાસ કરી રહી છે જેથી આવતા વર્ષે તેને બજેટમાં ઉમેરવું કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકાય. GST બિલ આવતા વર્ષે અમલમાં આવશે તો ફેટ ટેક્સ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવશે. હાલ તો અમે આ તમામ પાસાં વિશે વિચારી રહ્યા છે.’
હાલ સરકાર કેરળનાં આ ટેક્સ મોડેલનો અભ્યાસ કરી રહી છે જેથી આવતા વર્ષે તેને બજેટમાં ઉમેરવું કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકાય. GST બિલ આવતા વર્ષે અમલમાં આવશે તો ફેટ ટેક્સ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવશે. હાલ તો અમે આ તમામ પાસાં વિશે વિચારી રહ્યા છે.’
6/6
કેરળમાં સરકાર દ્વારા ફેટ ટેક્સ લાદવામાં આવ્યો તે સામે ઉગ્ર વિરોધ થયો હતો. ગુજરાતમાં પણ એ સ્થિતી સર્જાઈ શકે છે તે જોતાં સરકાર બહુ સાવચેતીપૂર્વક આ દિશામાં આગળ વધશે.
કેરળમાં સરકાર દ્વારા ફેટ ટેક્સ લાદવામાં આવ્યો તે સામે ઉગ્ર વિરોધ થયો હતો. ગુજરાતમાં પણ એ સ્થિતી સર્જાઈ શકે છે તે જોતાં સરકાર બહુ સાવચેતીપૂર્વક આ દિશામાં આગળ વધશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget