શોધખોળ કરો
જીજ્ઞેશ મેવાણીએ કઈ બેઠક પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત? ક્યા પક્ષમાંથી લડશે? જાણો વિગત
1/4

જિજ્ઞેશે કહ્યું કે, અમે જે મુદ્દાને લઈને સંઘર્ષ કરતા આવ્યા છે અને જે ઉર્જા, પ્રતિબદ્ધતા અને જોશની સાથે અત્યાર સુધી રસ્તા પર દલિત-શોષિત વર્ગનો અવાજ બન્યા છે, એ જ મુદ્દાની વાત કરવા માટે અને એ જ અવાજને બુલંદ કરવા માટે ગુજરાત વિધાનસભામાં જઈશું. ચૂંટણી જીત્યા બાદ લોકોની લડાઈ વધુ વેગ પકડશે. આ અમારું વચન છે.
2/4

તેમણે કહ્યું કે, ભાજપ અમારો પરમ શત્રુ છે, માટે ભાજપને છોડીને કોઈપણ રાજનીતિક પક્ષ (અથવા અપક્ષ ઉમેદવાર) અમારી સામે પોતાનો ઉમેદવાર ઉભો ન રાખે. આ અમારી વિનંતી છે. લડાઈ સીધી અમારા અને ભાજપની વચ્ચે થવા દો. વિતેલા 22 વર્ષતી ગુજરાતમાં તાનાશાહી ચાલી રહી છે, તેની વિરૂદ્ધ ઉનાથી લઈને અમે અત્યાર સુધી જે સંઘર્ષ કર્યો છે જે માહોલ બનાવ્યો છે, તેનાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો વાકેફ છે.
Published at : 27 Nov 2017 10:01 AM (IST)
View More























