શોધખોળ કરો
જમીન વેચાણને લઈને સરકારે કર્યો મહત્ત્વનો નિર્ણય, હવે નહીં થાય ફ્રોડ
1/5

ઇ-ગ્રામ અને જનસેવા કેન્દ્રમાં રેકર્ડ ઓફ રાઇટની નકલ લેવા, જમીનનાં વ્યવહારની ફેરફારની નોંધ દાખલ કરાવવા, સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવવા, બેંકમાં બોજાની નોંધ દાખલ કરાવવા કે કમી કરાવવા તથા સ્વૈચ્છિક રીતે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખાતામાં આધાર કાર્ડનું સીડીંગ કરાવવા માગતો હોય તો સંબંધિત અધિકારીએ ઇ-ધરા કેન્દ્રમાં આધાર કાર્ડનો નંબર નોંધવાનો રહેશે.
2/5

ઉપરાંત સંબંધિત મહેસૂલી અધિકારી દ્વારા જે નોંધો દાખલ કરવાની રહેશે તેમાં જમીન ફાળવણી, બિન ખેતી, શયત બદલી, સરવે સુધાર, જમીન ખાલસા, લીઝ ભાડા પટ્ટો, પ્રમોલગેશન, આરટીએસનો હુકમ તથા જમીન સંપાદનનાં વિવિધ હુકમોનો સમાવેશ થાય છે. આવા ફેરફારોની નોંધો એસએસઆરડી, જિલ્લા તથા તાલુકા પંચાયત કચેરી, જમીન સંપાદક સંસ્થાઓ, જમીન સંપાદન અધિકારી તથા ડિસ્ટ્રીકટ ઇન્સ્પેકટર ઓફ લેન્ડ રેકર્ડની કચેરી દ્વારા કરવાની રહેશે.
Published at : 24 Nov 2016 10:45 AM (IST)
View More



















