શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

જમીન વેચાણને લઈને સરકારે કર્યો મહત્ત્વનો નિર્ણય, હવે નહીં થાય ફ્રોડ

1/5
ઇ-ગ્રામ અને જનસેવા કેન્દ્રમાં રેકર્ડ ઓફ રાઇટની નકલ લેવા, જમીનનાં વ્યવહારની ફેરફારની નોંધ દાખલ કરાવવા, સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવવા, બેંકમાં બોજાની નોંધ દાખલ કરાવવા કે કમી કરાવવા તથા સ્વૈચ્છિક રીતે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખાતામાં આધાર કાર્ડનું સીડીંગ કરાવવા માગતો હોય તો સંબંધિત અધિકારીએ ઇ-ધરા કેન્દ્રમાં આધાર કાર્ડનો નંબર નોંધવાનો રહેશે.
ઇ-ગ્રામ અને જનસેવા કેન્દ્રમાં રેકર્ડ ઓફ રાઇટની નકલ લેવા, જમીનનાં વ્યવહારની ફેરફારની નોંધ દાખલ કરાવવા, સબ-રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવવા, બેંકમાં બોજાની નોંધ દાખલ કરાવવા કે કમી કરાવવા તથા સ્વૈચ્છિક રીતે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખાતામાં આધાર કાર્ડનું સીડીંગ કરાવવા માગતો હોય તો સંબંધિત અધિકારીએ ઇ-ધરા કેન્દ્રમાં આધાર કાર્ડનો નંબર નોંધવાનો રહેશે.
2/5
ઉપરાંત સંબંધિત મહેસૂલી અધિકારી દ્વારા જે નોંધો દાખલ કરવાની રહેશે તેમાં જમીન ફાળવણી, બિન ખેતી, શયત બદલી, સરવે સુધાર, જમીન ખાલસા, લીઝ ભાડા પટ્ટો, પ્રમોલગેશન, આરટીએસનો હુકમ તથા જમીન સંપાદનનાં વિવિધ હુકમોનો સમાવેશ થાય છે. આવા ફેરફારોની નોંધો એસએસઆરડી, જિલ્લા તથા તાલુકા પંચાયત કચેરી, જમીન સંપાદક સંસ્થાઓ, જમીન સંપાદન અધિકારી તથા ડિસ્ટ્રીકટ ઇન્સ્પેકટર ઓફ લેન્ડ રેકર્ડની કચેરી દ્વારા કરવાની રહેશે.
ઉપરાંત સંબંધિત મહેસૂલી અધિકારી દ્વારા જે નોંધો દાખલ કરવાની રહેશે તેમાં જમીન ફાળવણી, બિન ખેતી, શયત બદલી, સરવે સુધાર, જમીન ખાલસા, લીઝ ભાડા પટ્ટો, પ્રમોલગેશન, આરટીએસનો હુકમ તથા જમીન સંપાદનનાં વિવિધ હુકમોનો સમાવેશ થાય છે. આવા ફેરફારોની નોંધો એસએસઆરડી, જિલ્લા તથા તાલુકા પંચાયત કચેરી, જમીન સંપાદક સંસ્થાઓ, જમીન સંપાદન અધિકારી તથા ડિસ્ટ્રીકટ ઇન્સ્પેકટર ઓફ લેન્ડ રેકર્ડની કચેરી દ્વારા કરવાની રહેશે.
3/5
ખોટી વ્યક્તિઓ દ્વારા થતા ફ્રોડનાં કિસ્સામાં ખાતેદારો જયારે ૭/૧૨ ની નકલ લેવા જાય ત્યારે દસ્તાવેજ નોંધણી કરાવે ત્યારે ઇ-ગ્રામ સેન્ટર પર જન સેવા કેન્દ્રમાં ઇ-ધરા કેન્દ્રમાં આધાર કાર્ડનો નંબર નોંધાવી શકશે.
ખોટી વ્યક્તિઓ દ્વારા થતા ફ્રોડનાં કિસ્સામાં ખાતેદારો જયારે ૭/૧૨ ની નકલ લેવા જાય ત્યારે દસ્તાવેજ નોંધણી કરાવે ત્યારે ઇ-ગ્રામ સેન્ટર પર જન સેવા કેન્દ્રમાં ઇ-ધરા કેન્દ્રમાં આધાર કાર્ડનો નંબર નોંધાવી શકશે.
4/5
આ સુધારાઓ અંતર્ગત જમીનધારકને તેની જમીનના હુકમની હુકમ કરનાર અધિકારી દ્વારા જ દફતરમાં નોધ પાડવામાં આવે તે હેતુથી કેટલાક નક્કર પગલાં લીધા છે તે મુજબ ૧.૪.૨૦૧૭ પહેલા જે હુકમો થયા હોય અથવા થવાના હોય તેની નોંધો જે તે હુકમ કરનાર સક્ષમ અદિકારીની કચેરી જ કરશે તેમ મહેસુલ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું છે.
આ સુધારાઓ અંતર્ગત જમીનધારકને તેની જમીનના હુકમની હુકમ કરનાર અધિકારી દ્વારા જ દફતરમાં નોધ પાડવામાં આવે તે હેતુથી કેટલાક નક્કર પગલાં લીધા છે તે મુજબ ૧.૪.૨૦૧૭ પહેલા જે હુકમો થયા હોય અથવા થવાના હોય તેની નોંધો જે તે હુકમ કરનાર સક્ષમ અદિકારીની કચેરી જ કરશે તેમ મહેસુલ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું છે.
5/5
અમદાવાદ: સામાન્‍ય જનતાને સ્‍પર્શતા મહેસુલ સંબંધી વહીવટી પ્રશ્‍નોમાં વહીવટી, સરળતા, પારર્દશિતા અને વધુ સંવેદનશિલતા લાવવાના હેતુથી તથા પારદર્શી મહેસુલી વહીવટની પ્રજાને અનુભુતિ થાય એ દિશામાં રાજય સરકારના મહેસુલ વિભાગે અલગ અલગ ત્રણ પરિપત્રો કરીને મહત્‍વના નિર્ણય સાથે કેટલાક નવીન સુધારાઓ કર્યા છે. જેમાં નોંધના કાગળો પૈકીના અગત્યના દસ્તાવેજો ફરજીયાતપણે સ્કેન કરવાના રહેશે. જેથી જરૃરીયાત સમયે દસ્તાવેજો મેળવી શકાય. ભળતા નામ કે અટકના આધારે જમીન વેચાણના કિસ્સાઓને નિવારવા નક્કી કરવા ખાતેદારો પોતાનો આધાર કાર્ડ નંબર આપવા માગે તો તેમની જમીનની વિગત સાથે ચકાસણી કરીને તેને લીંક કરાશે.
અમદાવાદ: સામાન્‍ય જનતાને સ્‍પર્શતા મહેસુલ સંબંધી વહીવટી પ્રશ્‍નોમાં વહીવટી, સરળતા, પારર્દશિતા અને વધુ સંવેદનશિલતા લાવવાના હેતુથી તથા પારદર્શી મહેસુલી વહીવટની પ્રજાને અનુભુતિ થાય એ દિશામાં રાજય સરકારના મહેસુલ વિભાગે અલગ અલગ ત્રણ પરિપત્રો કરીને મહત્‍વના નિર્ણય સાથે કેટલાક નવીન સુધારાઓ કર્યા છે. જેમાં નોંધના કાગળો પૈકીના અગત્યના દસ્તાવેજો ફરજીયાતપણે સ્કેન કરવાના રહેશે. જેથી જરૃરીયાત સમયે દસ્તાવેજો મેળવી શકાય. ભળતા નામ કે અટકના આધારે જમીન વેચાણના કિસ્સાઓને નિવારવા નક્કી કરવા ખાતેદારો પોતાનો આધાર કાર્ડ નંબર આપવા માગે તો તેમની જમીનની વિગત સાથે ચકાસણી કરીને તેને લીંક કરાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget