શોધખોળ કરો
સમગ્ર ગુજરાતમાં જનજાગૃતિ યાત્રા કરશે હાર્દિક પટેલ, જાણો ક્યારથી કરશે શરૂઆત?
1/3

હાર્દિકે કહ્યું કે, આ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરશે. રાજ્યના તમામ 26 જિલ્લાઓમાં આ યાત્રા નીકળશે. એક જિલ્લામાં 18 દિવસ સુધી યાત્રા રોકાશે. રાજ્યના તમામ ગામમાં ખેડૂતો અને યુવાઓમાં જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે આ યાત્રા હાથ ધરાશે.
2/3

હાર્દિકે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, લોકોમાં સરકારની ખોટી નિતિઓ વિરુદ્ધ જનજાગૃતિ માટે જનજાગૃતિ યાત્રા શરૂ કરવામાં આવશે. યાત્રા બે મહિના બાદ શરૂ થશે.
Published at : 18 Mar 2018 04:14 PM (IST)
View More























